SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ નથી. તેથી અભિમાન કરવું એ કઈ પણ દષ્ટિએ સારું નથી. હિતાવહ નથી. તેથી જ જ્ઞાની ગીતાથ મહાપુરૂએ માનો ત્યાગ કરવાનું કર્મસત્તાને વિપરીત નિયમ : માન, અભિમાન, ઘમંડ, ગર્વ કેમ ન કરવા જોઈએ? એનું સૌથી પ્રબળ તર્કયુક્ત કારણ અહીં જોઈ લો. જેનાથી તમને વિશ્વાસ પેદા થઈ જાય કે વાસ્તવમાં અભિમાન ન કરવું જોઈએ. પૂર્વધર મહાપુરૂષ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ સ્પષ્ટ કહે છે કે जात्यादि मदोन्मतः पिशाचवद् भवति दुःखितश्चेह । जात्यादिहीनतां परभवे च निसंशय लभते ।। જાતિ, લાભ, કુળ, એશ્વર્ય, ધન, સંપત્તિ, જ્ઞાન, રૂપ, બળ વગેરેનું અભિમાન કરીને તેના ફળસ્વરૂપે એવા કર્મોવાળે જીવ ભૂત, પિશાચની માફક મહાદુઃખ પામે છે અને આગળના ભાગમાં પરભવમાં– પરલેકમાં તેણે જે જે વિષયનું અભિમાન કર્યું હોય છે તે તે વિષયને તે વિપરીતપણે--હીનપણે પામે છે. તેને યથાગ્યપણે પામવાની લાયકાત તે ગુમાવી બેસે છે. આ વાતમાં જરાએ શંકા કરવા જેવું નથી. તેમાં પરમ સત્ય છે. શાસ્ત્રમાં શ્રી. હેમચંદ્રાચાર્યજીએ તે સ્પષ્ટ જ કહી દીધું છે કે “સુન મરે નદત્તાન, રીનrઉન અમને ” | જેનું અભિમાન કરીએ છીએ તે વસ્તુ પછીથી હીન-હકી-ઓછી જ પ્રાપ્ત થાય છે. કર્મ સત્તાના એગ્ય ઘરને આ બિલકુલ સાચે નિયમ છે. કર્મના ઘરમાં એવી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કેાઈ ઈશ્વર નથી કરવાનો જે જીવે, જે વિષયમાં જેવું અભિમાન કર્યું હોય, તે જીવ પોતે જ કરેલા અભિમાનથી બંધાયેલા કર્મને કારણે તે જ વતુ હીન-હી, આગળ જતાં મેળવશે. આ જ કમની સજા છે. આ જ પાપની સજા છે. (૧) જાતિનું અભિમાન કરનાર હલકી જાતિ નીચ જાતિ મેળવે છે. (૨) કુળનું અભિમાન કરનાર નીચકુળ-હલકું કુળ મેળવે છે. (૩) ધન-સંપત્તિનું અભિમાન કરનાર દરિદ્રતા–ગરીબ અવસ્થા પામે છે. દે ૨ ઘેર ઠેકર ખાતાં ખાતાં ભટકવું પડે છે. દરિદ્રીની, ભિખારીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001495
Book TitlePapni Saja Bhare Part 10
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy