________________
૩૭૯
અને એકસીજન એ એ થયા. તેવી જ રીતે સ`સાર કેવીરીતે બન્યા ? જ્યારે આવી વાત થાય છેત્યારે લેાકેા કહે છે, એમાં શુ' મેાટી વાત છે ? એમાં વિચારવાનુ શુ છે? ભગવાને સૌંસાર બનાવ્યે છે. શા માટે અનાવ્યા? બસ, પેાતાની લીલાને માટે મનાવ્યેા છે. લીલા શા માટે ? અસ, ઈશ્વરની ઈચ્છા. ઈચ્છા શું છે? શા માટે થાય છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેવી રીતે અને છે? શું ઇચ્છા તત્ત્વમાં રાગ-દ્વેષની માત્રા નથી અને જ્યારે રાગાદિ ભાવે આવશે ત્યારે ક્રાદિ કષાયા પણ આવીને ઊભા રહેશે. આ રીતે આખા કમ સૌંસાર આવીને ઉભે થઈ જશે. * આથી ઈશ્વરે સોંસારને નથી બનાર્વ્યા સ`સાર બનાવવાને માટે ઈશ્વરની આવશ્યકતા નથી. સર્વ જીવ માત્ર પેતપેાતાના રાગદ્વેષ અનુસાર સંસાર બનાવતા જ રહે છે. સવ જીવાએ પેાત-પેાતાના સસાર બનાવ્યેા છે, નિર્માણુ કર્યાં છે. શાસ્રકાર મહર્ષિ એ સ`સારની ઉત્પત્તિનું સૂત્ર Formula ખતાવતા કહ્યું “વિષય+કષાય=સ સાર કામવાસના, કામેચ્છાને વિષય કહેવાય અને ધ વગેરે ચારને કષાય કહ્યા છે. આ રીતે અને જ્યાં ભેગા થયા કે સ`સાર અન્યા, સંસાર વચ્ચે, બધું જ આવી ગયુ એ અને એક માત્ર માહનીય કમ'ના જ ઘટક છે, કમની જ વાત છે. અને કમ તે આઠ છે, પછી આઠ કમેર્રમાં મૂળભૂત કમ તા માહનીય કમ છે. આ જ કમ સંસાર બનાવે છે. અને વધારે છે. આ કમ છે અને કર્મોના કર્તા જીવ સ્વય છે. આથી એમ પણ કહેવાય કે જીવ-ક ના સયાગનુ નામ છે સંસાર. કષાયેાનુ પણ મૂળ શુ છે. ? તેના જવાખ ઉમાસ્વતિ મહારાજ પ્રશમ— રતિ ગ્રંથમાં આપતા કહે છે કે
""
માયા
माया लोभ कषाय स्वेत्येतद् रागसंज्ञितं द्वन्द्वम् । क्रोधो मानस्य पुनद्वेष इति समास निर्दिष्ट ||
માહનીય
શમ
Jain Education International
{
લેાભ
ક્રોધ
For Private & Personal Use Only
માત
www.jainelibrary.org