________________
દશ ન મેાહનીય (૩)
૩૭૭
માહનીય કર્મોના ભેદ
કષાય મેાહનીય ૧૬
Jain Education International
ચારિત્ર માહનીય (૨૫)
ક્રાય ૪ +
લેાલ ૪ = ૧૬
માહનીય કમના ચારિત્ર માહનીય વિભાગમાં કષાય માહનીય કમ છે, કષાય મેાહનીયના મુખ્ય ચાર ભેદ્દેમાં ક્રાય-માન-માયા-àાભના સમાવેશ છે. વિચારીએ તે આ ચાર કષાય જ સંસારની જડ છે. સંસારનુ સૌથી મોટુ' કારણ છે. શ્રી દશવૈકાલિક આગમમાં સ્પષ્ટ જ કહ્યુ છે કે.
માન ૪ + માયા ૪ +
૯ નાકષાય મેાહનીય
कोहो अ माणो अ अणिग्गहीया, माया अ लोभो अपवड्ढमाणा । चारि एए कसिणा कसाया, सिचन्ति मूलाई पुणब्भवस्स ||
વશ નથી કર્યાં એવા ક્રાય અને માન, અને વધતા જતા માયા અને લેાભ એ ચારે દુઃખદ કષાય જન્મ જન્માંતરરૂપ સ ́સારવૃક્ષના જડ—મૂળ તે પાણી પીવડાવે છે, સિંચન કરે છે, સંસારને વધારે છે અર્થાત્ ભવ સંસારને વધારવામાં સૌથી માટુ કારણ કાઇનુ હોય તા તે માત્ર કાયાનું છે.
કષાયના શબ્દાર્થ
rr
કષ + આય = કષાય, કક્ષ અને આય એ એ શબ્દો મળવાથી કષાય. શબ્દ અને છે કષના અથ છે સાંસાર અને આયને અથ છે લાભ, લાભનો શુ અર્થ કરવાનો ? સંસારનો લાભ અર્થાત્ સ ંસારની વૃદ્ધિ જન્મ-મરણ રૂપ જે આ ૮૪ લાખ જીવયેાનિએમાં પરિભ્રમણ કરવાનું ચક્કર છે તેમાં ભટકતા રહેવાનું. આ ભવ સ’સારની વૃદ્ધિ થાય,
For Private & Personal Use Only
www.jainelibrary.org