SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન, આમ છતાં એક વસ્તુ સ્વીકારવી જોઈએ કે અંતિમ તાત્પર્ય નિવૃત્તિનું હેઈ, અને જયારે પણ શક્ય હોય ત્યારે એ માગે જવાની બળવતી ઈચ્છા રહેતી હેઈ, જૈનધર્મને એકાંત નિવૃત્તિમાગ કહે હોય તે કહી શકાય. નિવૃત્તિને જે એટલે જ અર્થ લેવામાં આવે કે જીવનપાલન માટે ઉપાજનની જંજાળમાં ન પડવું, પણ બીજોએ તૈયાર કરેલ વસ્તુમાંથી ભિક્ષા લઈ જીવનપાલન કરવું તે તે અર્થ ઘણું જ સંકુચિત અર્થ છે, અને એ અર્થમાં જૈનધર્મને સમગ્રભાવે નિવૃત્તિપરાયણ કહી પણ શકાય, પણ નિવૃત્તિનો એટલે જ અર્થ નથી એ ભૂલવું જોઈએ નહિ. આમ સમગ્રભાવે વિચારતાં જૈન આચરણના મૂળમાં જ્ઞાનપૂર્વક ક્રિયા, આત્મૌપમ્પદષ્ટિ અને અપ્રમાદ–એ જ મુખ્ય છે. બાકી બંધુ ગૌણ અને આનુષંગિક છે. “પ્રબુદ્ધજીવન” ૧૬ જુલાઈ તથા ૧ ઓગસ્ટ, ૧૯૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy