SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ સમાજમાં અવકાશ મળે છે. જ્યારે આ બન્ને પર પરાનેા સમન્વય થયા ત્યારે બ્રાહ્મણેાએ સન્યાસ આશ્રમરૂપે શ્રમણેાની નિવૃત્તિને પ્રશ્રય આપ્યા અને શ્રમણેાએ બ્રાહ્મણા પાસેથી કરુણા અને મહાકરુણા લીધી; અને ખીજા જીવા કરતાં તીકર–જિનાની એ મહાકરુણાને કારણે જ વિશેષતા સ્વીકારી. આ પ્રમાણે બ્રાહ્મણા અને શ્રમણાના જીવનમાં જે અકાન્તિકતા હતી તેને બદલે સમન્વય થયેા અને પરિણામે તે બન્ને પરંપરાઓ બહુ જ નજીક આવી. આથી બ્રાહ્મણીએ અને શ્રમણાએ બન્નેના ઉપાસ્યાને તત્ત્વત: એક સ્વીકારવા સુધીની દલીલેા આપવા માંડી. બ્રાહ્મણેાના અનેક કમ કાંડાનું રૂપાન્તર શ્રમણેાએ કરી નાખ્યુ અને પોતાને અનુકૂળ બનાવી તે સ્વીકારી લીધા; એ જ પ્રમાણે બ્રાહ્મણાએ પણ શ્રમણેાના આચારાને સ્વીકારી લીધા. આ રીતે બન્ને પર પરાના જે તત્ત્વત: ભેદ હતા એ ગૌણ બની ગયા અને બન્ને એક જેવા થઈ ગયા, જેને આપણે આજે હિન્દુ સંસ્કૃતિના નામે ઓળખીએ છીએ. આમ છતાં બન્નેના આંતર પ્રવાહ કદી એક થયા નથી, એ ભૂલવું ન જોઈએ. બહુજનસમાજમાં નાગા, નિલજ, મેતર (મહત્તર-ભંગી) આદિ શબ્દો બહુમાનસૂચક નથી રહ્યા. શ્રમણાની દૃષ્ટિએ નગ્ન રહેવું એ બહુ મોટી વાત છે, લજ્જાને જીતવી એ બહુ માઠું કાય છે. છતાં નાગા, નિલજ્જ એ શબ્દો નિન્દાસૂચક બની ગયા છે. તે જ પ્રમાણે ભામટા' એ બ્રાહ્મણનું જ રૂપાન્તર છતાં નિન્દાસૂચક શબ્દ બની ગયા છે. બન્ને પરંપરાના વૈરમૂલક વ્યવહારમાંથી આવા શબ્દોની સૃષ્ટિ થયેલી છે. અને અશાક જેવાની ‘દેવાનાં પ્રિય' એ મહુજનસંમત પછીના બ્રાહ્મણાએ ‘ભૂખ પશુ' અ કર્યાં જ છે અને એ જ અર્થાંમાં એ શબ્દને પ્રચલિત પણ કર્યાં છે. વૈદિક નિષ્ઠા બધા જીવાના સંબંધ એક’ સાથે માનતી હોઈ સમાજજીવન ઉપર વધારે ભાર આપે છે અને તેથી પણ સામાજિક નીતિનુ ઘડતર તેમાં છે. જે વ્યક્તિ સમાજના એકમ તરીકે પેાતાને સ્વીકારે તેનું જીવન સમાજને પ્રતિકૂળ સંભવે જ નહિ. અને તે જ કારણે તેમાં સમાજશાસ્ત્રની રચના છે અને એક સામાજિક પ્રાણીને જીવન-વ્યવહાર અને રીતિનીતિ જેવી હેાવી જરૂરી છે, તેથી વિપરીત, જેમને મતે, સમાજને બદલે વ્યક્તિનિષ્ઠા હાય તેની રીતિનીતિ તદ્ન જ અલગ હૈાય તે સ્વાભાવિક છે. તેથી શ્રમણોમાં સમાજવ્યવસ્થા માટે સ્મૃતિએ નથી, પણ કેવળ વ્યક્તિનિષ્ઠા માનવામાં આવે તે જીવનવ્યવહાર જ સંભવે નહી. એટલે શ્રમણાના પણ સંધે! બન્યા અને તેવા સંધને વ્યવસ્થિત કરવા આચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy