SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૧૩૫ છે. અને જે ધર્મોએ આવી ઉદારતા નથી દેખાડી તે પૃથ્વી પટ ઉપરથી નાખૂદ પણ થઈ ગયા છે અથવા પૂર્ણ પ્રતિષ્ઠા જમાવી શકયા નથી. જૈનધમ ની પ્રગતિશીલતા જે સમાજ પાતાને સનાતની તરીકે ઓળખાવતા હોય તેમાં પેાતાની રઢ માન્યતાઓમાં સ્વૈચ્છિક પરિવતન કે પરિમાજન કરવાની તમન્ના નથી હતી, પણ આસપાસનાં પરિબળેા તેમને તેવું પરિવર્તન કે પરિમાન કરવાની ફરજ પાડે છે, અને અંતે તેના નેતાએ પેાતાનાં રૂઢ મન્તવ્યાને કાયમ રાખીને પણ તેવું પરિવર્તન કાળબળને નામે સ્વીકારી તે લે છે, પણ્ ગુણગાન તે રૂઢ માન્યતાનાં જ કરે છે. પ્રત્યેક ધાર્મિ ક સમાજની આ એક ખાસિયત હોય છે. આથી રૂઢ સનાતન માર્ગમાં નવું નવું સત્ય સ્વીકાર કરવાના આગ્રહ ધરાવતા અનેકાંતવાદના પ્રવેશને બહુ જ એઅે અવકાશ રહે છે. અનેકાંતવાદના પ્રવેશ ત્યાં જ સહજ બને છે, જે સમાજ પ્રગતિશીલ હૈાય. આ દૃષ્ટિએ સનાતની હિન્દુ-વૈદિક સમાજ કરતાં જૈનધર્માંન વધારે પ્રગતિશીલ ગણવા જોઈએ. જૈનધર્મના અનુયાયીઓમાં પણ વૈદિકની અસર જેવી તેવી નથી થઈ, તે પણ પેાતાના સનાતનપણાના સમથનમાં અનેક દલીલે! કરતા થઈ ગયા છે, પણ સમગ્ર ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, જૈનને અને ધમે પોતાને સનાતની કહેવરાવવામાં રાચવા છતાં સત્ય સ્વીકાર માટેના પેાતાનાં કાર હમેશાં ખુલ્લાં જ રાખ્યાં છે. અને સમાજના આચરણમાંથી કે આસપાસના દાનિક વિચારામાંથી જે કાંઈ ઉચિત જણાયું, સત્ય જાણ્યું, તેને પેાતાના આચાર અને દર્શીનમાં સ્વીકારીને આત્મસાત્ કરી લીધું છે, અને તેમ કરવામાં ગૌરવના જ અનુભવ કર્યાં છે. આનુ કારણ જૈન દનની પ્રકૃતિમાં જ અનેકાંતવાદની ભાવના મૂળથી રહી છે તે છે. આથી નિઃસ`શય કહી શકાય કે ભારતીય વિવિધ સમાજોમાં જૈન સમાજ પ્રગતિશીલતાની દૃષ્ટિએ અગ્રણી મનાવા જોઈએ. દાનિકોને એક યા ખીજી રીતે વિચારક્ષેત્રમાં અનેકાંતવાદને આશ્રય લીધા વિના ચાલતું જ નથી; પણ જૈન દર્શન જ એવું દન છે કે જેણે પેાતાના સમગ્ર દાર્શનિક વિચારને અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ ગાઠવ્યા છે. તેથી તે વાદ જૈતાના પેાતાના થઈ ગયા હાઈ, બીન દાનિકા જૈનેની જેમ અનેકાંતવાદી બનવામાં ગારવનો અનુભવ નથી કરતા. પણ કાઈ ગારવનો અનુભવ કરે કે ન કરે, તેથી કાંઈ અનેકાંતવાદનું ગૈારવ ધટતુ નથી. સત્યન અને વિચારવિકાસ માટે અનેકાંતવાદનો સર્વક્ષેત્રે સ્વીકાર કર્યાં વિના ખીજો કાઈ રસ્તા છે જ નહિ. ન્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy