SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જનધર્મચિતન બન્નેના સ્વભાવમાં બીજી એક વિશેષતા એ હતી કે ભગવાન મહાવીર નિયમાના નિર્માણ અને પાલનમાં કડક વલણવાળા હતા, એટલે કે પિતૃહૃદય હતા; જ્યારે યુદ્ધ આ બાબતમાં માતૃહૃદય હતા. આ કારણે સ્વયં યુદ્ધે પેાતાના જ સમય દરમિયાન સંધમાં કેવળ અનેક અપવાદાનુ સર્જન જ નહીં, પણ અનેક નિયમેનુ વિસન પણ કરી દીધું હતું; જ્યારે મહાવીરે ઉત્સર્ગી મા ના જ આગ્રહ રાખ્યા હતા, અને અનિવાય હાય ત્યાં જ અપવાદ કર્યાં હતા; અને તે અપવાદ પણ ભગવાન બુદ્ધના નિયમાની તુલનામાં પાલનની દૃષ્ટિએ કઠોર જ ગણી શકાય એવા હતે. ૧૩૦ આગમ અને ત્રિપિટક વાંચતાં, એ બન્ને મહાપુરુષોનું જે ચિત્ર ખડું થાય છે તે એ કે ભગવાન મહાવીર તે ત્રણે લેાની વાતમાં ખૂ`પી ગયા છે; ત્રણે લેાકની જ નહી પણ તેમાં રહેલ ચોરાસી લાખ જીવયોનિની વિચારણામાં તન્મય થઈ ગયેલા દેખાય છે. આત્માની જે વિવિધ અવસ્થાએ ત્રણે લેાકમાં થાય છે તેનું વિવરણ કરતાં જાણે તેઓ થાકતા જ નથી. અને છેવટે તા તેમને એ જ કહેવાનું છે કે આ બધા વૈચિત્ર્યમાંથી અને તેમાં અનુભવાતાં અનેક પ્રકારનાં દુ:ખામાંથી મુક્ત થવુ હાય તેમ વીતરાગ બને, કોઈ પણ જીવને કષ્ટ આપ નહી. જેમ તમને કષ્ટ નથી ગમતુ ં, તેમ કોઈને પણ નથી ગમતું, માટે અપ્રમાદી અની હિંસાથી વિરત થાવ, ભગવાન મહાવીરને નાનીમેટી સૌ ક્રિયામાં હિ ંસા નજરે ચડે છે અને સર્વત્ર જીવ અને જીવ જ નજરે ચડે છે, તેથી તેમની હિંસામાંથી કેમ ખચવું એની જ ચિંતા એમને રહેછે; અને એની જ વિચારણા અને ઉપદેશ સત્ર દેખાય છે. ભગવાન મુદ્ધને ત્રણે લાકની ચર્ચામાં કે જીવની અનેક વિવરણમાં જરાય રસ નથી; તેમને તે ખરી રીતે આત્માની નથી; બ્રહ્મની વિચારણામાં પણ રસ નથી; એમને તે આ લેકમાં જ જે દુ:ખ અનુભવાય છે તે દુ:ખના નિવારણના જ રસ છે; અને જે કાંઈ ધર્મના નામે કરો તેના ફળનો રસ અહી ને અહી જ કેમ ચાખી શકાય તેનું વિવરણ કરવામાં રસ છે. બાકીની બધી વાતે ફયાં ખાંડવા જેવી તેએ માને છે. આથી ભગવાન મહાવીરની જેમ ત્રણે લોકની અને તેમાં રહેનારા જવાની ચિંતા બુને નથી, પણ તેમની સામે ઊભેલ નેનુષ્ય તે જ ક્ષણે ધર્માં પામીને ત્યાં જ ધર્મ ના રસનેં। આસ્વાદ લેતા કેમ થાય, એની જ Jain Education International યોનિમા કે તેના વિસ્તારણામાં રસ લાકમાં અને આ માર્ગ બતાવવામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy