SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ $ જૈનધાગ્નિ તન વૃંદાવન નામના જૈન કવિ તેા, ભગવાન રાગ વગેરેથી રહિત છે એ વાતને સ્વીકાર કરીને પણ, ભગવાનની અગ્નિજ્ન્મ શક્તિથી ભક્તોની પીડા દૂર થાય છે, એ વાતનું વર્ણન કરે છે ત્યારે એમના ઉપર વૃંદાવનના વૈષ્ણવ ધર્મો જ અસર डरी गयो, म मानवु' पडे छे. खेभनी “दुखहरण" नामे स्तुति अर्थ वैष्णवना મુખમાં જ શાભે એવી છે, જૈનના નહીં. જુએ એને નમૂના : ૯૮ " श्रीपति जिनवर करुणायतन दुःखहरन तुम्हारा वाना है । मल मेरी बार अबार करो मोहि देहु विमल कल्याना है || काहूको भोग मनोग करो, काहूको स्वर्ग' विमाना है । काहूको नागवरेशपती काहूको ऋद्धिनिधाना है अब मों पर क्यों न कृपा करते, यह क्या अँधेर जमाना है ॥ इनसाफ करो मत देर करे। सुखवृन्द भरा भगवाना है ॥ यद्यपि तुमको रागादि नहीं यह सत्य सर्वथा जाना है । चिमूरति आप अनंत गुनी नित शुद्ध दशा शिव बाना है ॥ यद्यपि भक्तन की भीड़ हंसे सुख देत जिन्हें जु सुहाना हैं । यह शक्ति अर्चित तुम्हारी का क्या पावे पारस याना हैं । कमलाधरजी कमलाकरजो करिये कमला अमलाना है । अब मेरी विथा अवलोकि स्मापति च न वार लगाना है || [जिनवाणी सग्रह, पृ० ११७ ] આ ઈશ્વરપ્રસાદની વાત કેવળ તીથ કર પણ ગુરુ અને શાસ્ત્ર સુધી પણ પહેાંચી ગઈ છે, ताववामां भावी छे, म : સુધી જ મર્યાદિત નથી રહી, અને એમાં પરમપદની પ્રાપ્તિ Jain Education International सिद्धांत जू ॥ पंथ ॥ “प्रथमदेव अरिहंत सुश्रुत गुरु निस्ग्रन्थ महन्त मुक्तिपुर तीन रतन जगमांहि सो ये भवि तिनकी भक्ति प्रसाद परमपद व्याइये । पाइये ॥" ८४] ભક્તામર અને કલ્યાણમંદિર જેવાં નિત્યપાઠનાં સ્વેત્રે મ આ પ્રસાદતત્ત્વ પ્રગટ થયેલું વ્હેવાય છે. (जिनवाणीसंग्रह, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy