SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧. પ્રતિપરિચય જેસલમેર જ્ઞાનભંડારની તાડપત્ર પોથી નં. ૩૬૧, પત્ર ૨૦૩. લે. સં. અનુમાને ૧૩મી શતાબ્દીનો ઉત્તરાર્ધ. ૧ કદ ૯૯ × ૧૧ (સવા નવ ઇંચ × દોઢ ઈંચ). ૯ પત્ર ત્રુટિત ૪ ર છે, અને જેની એકએક બાજુ ઘસાઈ જવાને કારણે વાંચી શકાતી નથી તેવા બે પત્ર આ તાડપત્રની પોથીમાં છે, તે પણ આમાં આવી શક્યા નથી. એમ કુલ ૧૧ પત્ર આમાં નથી તે આ પ્રમાણે છે : : ત્રુટિત ભાગ પત્રાંક મુદ્રિત પત્રાંક ૧૦૬ ૫૫ ૧૧૬ ૬૦ ૧૧૮ ૬૦ ૧૨૩ ૬૨ ૧૨૪/૨ ૬૨ (ઘસાએલું પાનું) ૧૨૫/૧ ૬૨ (ઘસાએલું પાનું) ૧૩૩ ৩০ ૧૪૪ ૭૫ ૧૪૮ ૭૭ ૧૭૦ ८८ ૫ ૧૮૧ ૯૩ અક્ષરનો મરોડ ઝીણો, કદ નાનું છતાં લિપિ સુવાચ્ય. આ સિવાય બે પ્રત પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં છે. એક પ્રત છાણી જ્ઞાનભંડારમાં છે. અંક ૩ » જી જી જી જી પાટણની બે પ્રત જોઈ. તેમાં એક સોળમા સૈકાની વાડીપાર્શ્વનાથના ભંડારની અને એક નવી ઓગણીસમા સૈકાની છે. આ બે જોઈ તો જ્યાં મૂળ પ્રત અટકે છે છાણીની પ્રતિ માટે ત્યાં જ આ પ્રયત્ન કર્યો બન્ને અટકે છે. પણ જોવા મળી શકી નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001379
Book TitleChandralekhavijayprakaranam
Original Sutra AuthorDevchandramuni
AuthorPradyumnasuri
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages156
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy