SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ રહેલ સુખભ્રાંતિ-કેવળ મૃતથી ટળતી નથી." એ ભ્રાંતિ અનુભવથી ખસે છે. અનુભવ દ્વારા નિજના નિરુપાધિક આનંદનો આસ્વાદ મળતાં વિષયોઇન્દ્રિયોના ભોગો-યથાર્થપણે નીરસ લાગે છે, એટલું જ નહિ, સર્વ પગલખેલ ઇન્દ્રજાળ સમ સમજાય છે. આથી આત્મજ્ઞાનીને મન જગતના બનાવોનું મહત્ત્વ સ્વપ્નના બનાવોથી કંઈ અધિક રહેતું નથી; અર્થાત્ અનુભવ જીવન પ્રત્યેનો સમગ્ર દૃષ્ટિકોણ જ પલટી નાખે છે. બૌદ્ધિક પ્રતીતિ વિચારમાંથી જન્મે છે; પણ વિચાર પોતે જ અવિઘા ઉપર નિર્ભર છે.' તેથી આત્મસ્વરૂપની નિર્ભીત પ્રતીતિ વિચારથી મળતી १. न चादृष्टात्मतत्त्वस्य दृष्टभ्रान्तिनिवर्तते। – અધ્યાત્મપનિષદ્, જ્ઞાનયોગ, શ્લોક ૪. ૨. (i) પાયવર્ઝન તમારૃતીન તાત્ત્વિમ્ – યોગદરિસમુચ્ચય, કલોક ૬૯. (ii) आतुरैरपि जडैरपि साक्षात् सुत्यजा हि विषया न तु गगः। ध्यानवांस्तु परमद्युतिदर्शी तृप्तिमाप्य न तमृच्छति भूयः ।। – અધ્યાત્મસાર, ધ્યાનસ્તુત્યધિકાર, શ્લોક ૨. (iii) સ્રોતિ શું જોત મિલત જબ ધ્યાને, હોવત નહિ તબ ન્યારા; વિષય લગન કી અગનિ બૂઝાવત, તુમ ગુન અનુભવ ધારા. – ઉપા. યશોવિજયજી, શ્રી શીતલનાથજન સ્તવન. ૩. (i) આત્મજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઇન્દ્રજાળ કરી લેખવે, મિલે ન તિહાં મનમેલ. – સમાધિશતક, દુહો 8. ii) આત્મજ્ઞાને મુનિર્ણન. સર્વ પુસ્ત્રવિધ મમ્ महेन्द्रजालवद्वेत्ति नैव तत्रानुरज्यते ।। – અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયાગ., લોક ૬. ૪. (i) વિજૂનાગ પ્રયવદ્યાવિનિમતમ टीका-'विकल्पाः' शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूप શિન્યું, ‘પ્રાયો' વહુન, વિદ્યાર્નાિમત જ્ઞાનાવરીયાकर्मसंपर्कजनितम्। – તાત્રિશત્કાત્રિશિકા, તા. ૨૩, શ્લોક ૬. (i) Tગ્યન્ત મધ્યમ વૈરવ | चार ही वाचा शृंगार अविद्येचा ।। – સંત જ્ઞાનેશ્વર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy