SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ પ્રગટે શુચિ અનુભવની જ્યોતિ, નાશે તબ મિશ્રામત છોતિ." – કવિ નેમિદાસ, પંચપરમેષ્ઠિધ્યાનમાલા, ઢાળ ૧, ગાથા ૨. ઓગણીસસે ને સુડતાલીશે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે! ધન્ય રે દિવસ આ અહો! – શ્રીમદ્ રાજચંદ્ર. અનુભવ ભોર ભયો, મિથ્યાતમ દૂર ગયો. - યોગીશ્વર ચિદાનંદજી, અજિત-જન-સ્તવન. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રબાલગી રે. - અધ્યાત્મયોગી આનંદઘનજી, વાસુપૂજ્ય-જિન-સ્તવન, ગાથા ૬. ઉગ્યો સમકિત રવિ ઝલહલતો, ભરમતિમિર સવિ નાઠો; અનુભવગુણ આવ્યો નિજ અંગે, મિટયો રૂપ નિજ માઠો. – ઉપા. યશોવિજયજી, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩. અનુભવીઓના ઉપક્ત ઉગારો એ વાત સ્પષ્ટપણે કહી જાય છે કે જેના વિના કઠોર તપ, બહૌળું શ્રુતજ્ઞાન અને ઉગ્ર ચારિત્ર પણ નિરર્થક ૧. સરખાવો : (i) Sાન્ત મનસિ તિ, પ્રીતે શાન્તમામની નમ્ भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति।। – અધ્યાત્મસાર, આત્માનુભવાધિકાર, શ્લોક ૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy