SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્ર, ૨૩-૭-૯૯, એ. જે. ઢિ. - ૧૦ અત્યારે પણ જેણે મોક્ષમાં જવું હોય તેણે પ્રભુના માર્ગરૂપ તીર્થનો આશ્રય લેવો જ પડે. આજે પણ મોક્ષની આરાધના કરી શકતા હોઈએ તો તે ભગવાનનો પ્રભાવ છે. તીર્થકર ભગવાન તીર્થની સ્થાપના કરે, પણ તેનું સંચાલન ગણધર-સ્થવિરાદિ કરે, જે આજે પણ એમની ગેરહાજરીમાં આ પદ્ધતિના કારણે જૈનશાસન ચાલી રહ્યું છે. * ગુરુકેવા હોય? જે અન્યદર્શનીઓને પણ આકર્ષી શકે. જેમનાદર્શનમાત્રથી બીજા જીવો ધર્મ પામી જાય. साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थं फलति कालेन, सद्यः साधु - समागमः ।। એનું એ જીવતું ઉદાહરણ હોય. ૭-૮ વર્ષ દક્ષિણમાં M.P, વગેરેમાં અમે રહ્યા. સંતો પ્રત્યેનો લોકોનો અપાર બહુમાન જોયો. “પેરિયાર સ્વામી કહેતાં એ લોકો સાષ્ટાંગ દંડવત્ કરી લે, સૂઈ જાય. મોટરમાંથી ઉતરી પડે, વંદન કરે, મોટરમાં બેસવાનો આગ્રહ કરે વાહનમાં નહિબેસવાની પ્રતિજ્ઞા સાંભળીને આશ્ચર્યવ્યક્ત કરે. માંસભક્ષી, મદિરાપાયી હોવા છતાં સરુ પ્રત્યે અપાર બહુમાન ! હૃદયના સરળ! સમજાવીએ એટલે તરત જ માંસાદિ છોડવા તૈયાર થઈ જાય. જે પ્રકાનું વિજ્ઞાન શિષ્યાદિ ગુરુ પાસેથી ગ્રહણ કરે તેનાથી તેમનો મોક્ષમાર્ગ ૫૮ Jain Education International For Private & Personal Use Only .. કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy