SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શીખેલા હો તે જરા પણ કંજૂસાઈ વિના બીજાને આપતા રહો. પોતે શીખેલું બીજાને શીખવવાથી જ ઋણથી કંઈક અંશે મુક્ત થવાય છે. ગુરુના ગુણોઃ ૪) નિર્મલ બોધઃ ૫) વસ્તુતત્વવેદી : બોધ અલગ છે. સંવેદન અલગ છે. સંવેદન એટલે અનુભૂતિ! અધ્યાત્મગીતામાં – વેદી’ શબ્દનો પ્રયોગ થયો છે. વેદન કરવું એટલે અનુભવ કરવો. “વસ્તુતત્ત્વવેદી’ એટલે આત્મહત્ત્વનું વેદન કરનાર. ૬) ઉપશાન્ત - વિપાવાડવમેને ક્રોધના ફળો જાણવાથી સદા શાન્ત રહેનાર. સમતાનંદ જાણનારો ક્રોધ શા માટે કરે? ૭) પ્રવચનવત્સલ - ચતુર્વિધ સંઘપ્રત્યે ભરપૂરવાત્સલ્ય હોય તો જ આવનાર શિષ્ય પર વાત્સલ્ય વરસાવી શકે. પૂ. કનકસૂ. મ. માં આ ગુણ અમે જોયો છે. અહીં ગુએ માતા-પિતા બન્નેની ફરજ બજાવવાની છે. વાત્સલ્ય વિના, આવનારો શિષ્યટકી ન શકે. ૮) સર્વનીવહિતરતઃ પુદ્ગલની રતિ નહિ, પણ સર્વના હિતની રતિ. તે વિના રહેવાય નહિ. ૨)‘પહિરિના ત્રિી, પરદુઃવિનાશિની Tr':- ઈત્યાદિ ૪ જીવનમાં ઉતારવાથી સ્વ-પરનું સાચું હિત સધાય છે. હિતકારી પ્રેરણા વખતે પણ જો તે સામે થાય તો મૌન રહે. ૧૦) માય વચન :- જેમના વચન બધા વધાવી લે તેવું પુણ્ય. ૧૧) અનુવર્તક :- વિનિન્ટેન સક્ક પત્નિ: ! શિષ્યના ભાવની અનુકૂળતા પ્રમાણે તેનું પાલન કરનાર. આ બધા ગુણોમાં વિચારતાં કાર્ય-કારણભાવ પણ સમજાશે. શિષ્યોને તેની યોગ્યતા અને રુચિ પ્રમાણે સાધનામાં જોડે, તે અનુવર્તક મૂરખ શિષ્યને પણ વિદ્વાન આ ગુણથી બનાવી શકાય. ક્યાંય ન સચવાતો સાધુ પૂ. પં. ભદ્રંકરવિ. પાસે સચવાઈ જતો. સ્વભાવ પણ બદલાઈ જતો. એમનામાં અનુવર્તક ગુણ ઉત્કૃષ્ટરૂપે હતો. ૧૨) ગંભીર:- વિશાળચિત્ત હોય. ગંભીર આલોચના પણ જરાય બહાર ન કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy