SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળ, ૨૦-૭-૯૯, અબા. સુદ-૮, * મેં૩૦વર્ષેદીક્ષા લીધી! સંસ્કૃત જો ભણ્યો નહોતતો? કદાચ ભાષાંતરથી ચલાવવું પડત. ભાષાન્તર એટલે વાસી માલ! શા માટે મૂળ શબ્દોજ ન ભણવા? આવા વિચારે જ હું સંસ્કૃત ભણ્યો. પૂ. આત્મારામજી મ. સ્થાનકવાસી શ્રાવકની ટકોરથી જ સંસ્કૃત ભણવા પ્રેરાયેલા. શ્રાવકની સાથે પૂ. આત્મારામજીનો વાર્તાલાપ. શ્રાવક માપ જપતા હિતની કું?” આત્મારામજીઃ કેરી પઢારંપૂરી દો.’ 'ज्ञान कभी पूरा होता है ? यह तो कूपमंडूक जैसी बात हुई । ज्ञान कभी पूरा नहीं हो सकता।' - આ વાર્તાલાપમાંથી સંસ્કૃત ભણવાનો ઉત્સાહજાગ્યો. ગુરુએ કહ્યું: “વ્યાકરણ ભણવાથી મિથ્યાત્વ લાગે.” “ભલે લાગે, પણ ભણવું તો છેજ.” ભણ્યા. સાચો અર્થ જાણી સન્માર્ગે આવ્યા. ૧૭ સાધુઓ સાથે સંવેગીમાં આવ્યા. સ્થાનવાસી વેષમાં રહીને જ ભયંકર વિરોધ વચ્ચે પણ મૂર્તિનો પ્રચાર કરેલો. હુંએ કહેવા માગું છું કે નાની ઉંમર હોય તો સંસ્કૃતઆદિના અભ્યાસમાં પ્રસાદ નહિ કરવો. જરાક અઘરું લાગ્યું ને તરત જ છોડી દેવું, એ વૃત્તિ બરાબર નથી. તમે જે .... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy