SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ * નવકારના અક્ષરો – પાપનું દહન, કૃપાનો સ્પર્શ અને નિર્ભયતાનો આનંદ આપે છે. * નવકાર તપોધનદષ્ટ છે. મંત્રનું દર્શન તપથી થાય છે. આર્ષ શબ્દ (જે રચિત નથી, પરંતુ અનુભૂત - દષ્ટ છે.) અણુ-શક્તિ છે, જેનો પ્રયોગથી વિસ્ફોટ થાય. * યુગે યુગે મંત્રના નવા નવા અર્થો સાધક પ્રસ્ફટિત કરે પણ તે સદાય પરસ્પર - અવિરોધી રહે, * મંત્રમાં વિજ્ઞાન છે (અનુભવ જ્ઞાન) શરીરનુ પોષણ શરીર બળ, પ્રાણબળ, વાર્બળ, બુદ્ધિબળ – ચતુર્વિધ શક્તિ છે. * પ્રર્ષે નવ: Joid .. જેમાં પ્રચુર નવીનતા છે, નિત્ય નવું સર્જવાની ક્ષમતા છે, તે પ્રણવ છે. 'प्रतिक्षणं यन्नवतामुपैति, तदेव रूपं रमणीयतायाः ।' * એક અણુમાં આખું શૌર જગત છે, તેમ નવકારના એકેક અક્ષરમાં બ્રહ્માંડ સમાવિષ્ટ છે. જપદ્વારા વિસ્ફોટ થતાં બ્રહ્માંડનું રહસ્યોદ્ઘાટન થાય છે. નવકારનો જાપ, ભાવ-મનની શુદ્ધિ કરે (લેશ્યાશુદ્ધિ.) મંત્રમાં પ્રચંડશુભ સંક્રામક - શક્તિ છે. * નવકાર અંતરાત્મામાં જ્ઞાન-દીપક પ્રગટાવે છે. ૧૦૦૦ દીવા એક રૂમમાં પ્રગટેતો પ્રકાશ ૧૦૦૦ ગુણો થાય ને? પણ પ્રકાશ સૌને સરખો મળે. * ભગવાન હૃદયમાં બે રીતે આવેઃ ૧) નેત્રથી – સ્થાપના મૂર્તિ. ૨) શ્રોત્રથી - નામ - જાપ. રૂપમાં કૃતક દેવત્વ છે, મંત્રમાં અનાદિસિદ્ધ દેવત્વ છે. * “યં મે તૌ માવાન, માં મે માવત્તર: | ૩થે મે વિશ્વબેકન, મર્થ મે શિવામર્શન: I' * નવુાય પૃદયે છે ૪૪૮ ... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy