SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. સિદ્વિરે સ્વતી ભા. વ. ૧૪, સવાર, તા. ૮-૧૦-૯૯ * એક પ્રકાશિત દીવો અનેકને પ્રકાશિત કરે, એક તીર્થકર અનેકને પ્રકાશિત કરે ભગવાન મહાવીર પ્રભુનો જલાવેલો શાસન-દીપ ૨૧ હજાર વર્ષ સુધી બુઝાયા વિના ઝળહળતો રહેશે. * મનુષ્યની શોભા મધુર અને સત્યવાણી છે. ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીને જીતવા આવેલા પણ ભગવાનની પ્રિય અને મધુર વાણીએ એમને વશ કરી લીધા. ભગવાનના જ તેઓ શિષ્ય થઈ ગયા. * ગુરૂની સેવા ક્યાં સુધી કરવી? गुरुत्वं स्वस्य नोदेति, शिक्षा-सात्म्येन यावता । आत्मतत्त्व-प्रकाशन, तावत् सेव्यो गुरूत्तमः ।। જ્યાં સુધી ઘટમાં અનુભવ પ્રકાશ ન થાય, જ્યાં સુધી શિક્ષા દ્વારા અંદર ગુરૂત્વ પેદા ન થાય, ત્યાં સુધી ગુરૂની સેવા કરવી જોઈએ. સમ્યગ્દર્શન થયું તેને આત્મદર્શન, તત્વદર્શન અને વિશ્વદર્શન થયું સમજો. * ભક્તિનો બીજો પ્રકારઃ મારી ભક્તિ! વાનરશિશુ માતાને વળગે છે. જ્યારે અહીં બિલાડી બચ્ચાંને પકડે છે. જ્ઞાની અને ભક્તની ભક્તિમાં આટલો ફરક છે. .... કહે કલાપૂર્ણસૂરિ ૩૧ ૨ ... . Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy