SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષવાદ ૨૫૧ ૧૬.એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે, નથી અને અવક્તવ્ય છે. ૧૭.એક દેશ સદ્દભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસભાવપર્યાયોથી આદિષ્ટ છે અને બે દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ આત્મા છે, નથી અને (બે) અવક્તવ્ય છે. ૧૮.એક દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, બે દેશ અભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ચતુuદેશી સ્કન્ધ આત્મા છે, (બ) નથી અને અવક્તવ્ય છે. ૧૯ બે દેશ સદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે, એક દેશ અસદૂભાવપર્યાયોથી આદિષ્ટ છે અને એક દેશ તદુભયપર્યાયોથી આદિષ્ટ છે, તેથી ચતુષ્પદેશી સ્કન્ધ (બે) આત્માઓ છે, આત્મા નથી અને અવક્તવ્ય છે. ચતુષ્પદેશી સ્કન્ધનો ઉત્તર ૧૯ભંગોમાં આપીને પંચપ્રદેશીસ્કન્ધ અંગે ૨૨ ભંગોમાં ઉત્તર આપે છે – ૧. પંચપ્રદેશી સ્કન્ધ આત્માના આદેશથી આત્મા છે. ૨. પંચપ્રદેશી સ્કન્ધ પરના આદેશથી આત્મા નથી. ૩. પંચપ્રદેશી સ્કન્ધ તદુભયના આદેશથી અવક્તવ્ય છે. ૪-૬ ચતુષ્પદેશી સ્કન્ધ સમાન ભંગો. ૭. બે કે ત્રણ દેશ આદિષ્ટ છે સદૂભાવપર્યાયોથી અને બે કે ત્રણ દેશ આદિષ્ટ છે અસદૂભાવપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે કે ત્રણ) આત્માઓ છે અને (બે કે ત્રણ) આત્માઓ નથી (સભાવપર્યાયોમાં જો બે દેશ લેવા હોય તો અસદ્ભાવપર્યાયોમાં ત્રણ દેશ લેવા જોઈએ અને સદ્ભાવપર્યાયોમાં જો ત્રણ દેશ લેવા હોય તો અસદૂભાવપર્યાયોમાં બે દેશ લેવા જોઈએ.) ૮-૧૦ચતુષ્પદેશી સ્કન્ધ સમાન ભંગો છે. ૧૧.બે કે ત્રણ દેશ આદિષ્ટ છે સભાવપર્યાયોથી અને બે કે ત્રણ દેશ આદિષ્ટ છે તદુભયપર્યાયોથી, તેથી પંચપ્રદેશી સ્કન્ધ (બે કે ત્રણ) આત્માઓ છે અને (બે કે ત્રણ) અવક્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy