SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જૈન ધર્મ-દર્શન જ્ઞાન પ્રત્યક્ષ પરોક્ષ ઇન્દ્રિયપ્રત્યક્ષ નોઇન્દ્રિયપ્રત્યક્ષ આભિનિબોધિક ૧. શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ ૨. ચક્ષુરિન્દ્રિયપ્રત્યક્ષ ૩. ધ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ ૪. રસનેન્દ્રિયપ્રત્યક્ષ ૫. સ્પર્શનેન્દ્રિયપ્રત્યક્ષ ૧. અવધિ ૨. મન:પર્યાય ૩. કેવલ શ્રુતનિઃસૃત અશ્રુતનિઃસૃત અવગ્રહ અવાય ધારણા વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ ત્પત્તિકી વનયિકી કર્મચા પારિણામિકી ઉપર જણાવેલી ત્રણ ભૂમિકાઓને જોવાથી જણાય છે કે પ્રથમ ભૂમિકામાં દાર્શનિક પુટનો અભાવ છે. આ ભૂમિકા પ્રાચીન પરંપરાનું જેમનું તેમ સીધું દિગ્દર્શન માત્ર છે. જ્ઞાનને પહેલેથી જ પાંચ વિભાગોમાં વિભક્ત કરીને મતિજ્ઞાનના અવગ્રહ આદિ પેટભેદો કરવા એ બહુ પ્રાચીન પરિપાટી છે. આ પરિપાટીનું દિગ્દર્શન ભગવતીસૂત્રમાં છે. બીજી ભૂમિકા ઉપર દાર્શનિક ચિત્તનનો પ્રભાવ છે અને સાથે સાથે જ શુદ્ધ જૈન દૃષ્ટિની છાપ પણ છે. સૌપ્રથમ જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ વિભાગને ઉત્તરકાલીન જૈન તાર્કિકોએ પણ માન્ય રાખ્યો છે. આ વિભાગની પાછળ વિશદ્ય અને અવૈશદ્યની ભૂમિકા છે. વૈશદ્યનો આધાર આત્મપ્રત્યક્ષ છે અને અવૈશદ્યનો આધાર ઇન્દ્રિય અને મનથી જન્ય જ્ઞાન છે. જૈન દર્શનની પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધી વ્યાખ્યા આ આધાર ઉપર છે. અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy