SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ આગમગ્રન્થોમાં આ વિચાર દેખાતો નથી. બીજા વિભાગમાં અકલંક-માણિક્યનન્દીનું લક્ષણ આવે છે જેમાં ‘અવિસંવાદિ’, ‘અનથિંગત’ અને ‘અપૂર્વ’ શબ્દો આવે છે જે અસંદિગ્ધપણે બૌદ્ધ અને મીમાંસક ગ્રન્થોના જ છે. ત્રીજા વિભાગમાં વિઘાનન્દ, અભયદેવ અને દેવસૂરિનાં લક્ષણોનું સ્થાન છે જે વસ્તુતઃ સિદ્ધસેન-સમન્તભદ્રનાં લક્ષણોનું શબ્દાન્તર માત્ર છે પરંતુ જેમાં ‘અવભાસ’ના સ્થાને ‘વ્યવસાય’ યા ‘નિર્ણીતિ’ પદ મૂકીને વિશેષ અર્થનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્તિમ વિભાગમાં માત્ર આચાર્ય હેમચન્દ્રનું લક્ષણ છે જેમાં ‘સ્વ', ‘અપૂર્વ', ‘અનધિગત’ આદિ બધાને દૂર કરીને પરિષ્કાર કરવામાં આવ્યો છે. પૃ. ૬૨‘પ્રસિદ્ધાનુવાદેન'—લક્ષણનાપ્રયોજનનીવિભિન્નચર્ચાઓનાઅન્તિમ તાત્પર્યમાં કોઈભેદ જણાતો નથીતથાપિતે બધી ચર્ચાઓની રીતો જુદી જુદી અને બોધપ્રદ છે. એક તરફ ન્યાય-વૈશેષિક શાસ્ત્ર છે અને બીજી તરફ બૌદ્ધ તથા જૈન શાસ્ત્ર છે. બધા ન્યાય-વૈશેષિક ગ્રન્થોમાં લક્ષણનું પ્રયોજન ‘ઇતરભેદજ્ઞાપન’ દર્શાવી લક્ષણને ‘વ્યતિરેકિહેતુ’ માનેલ છે અને સાથે જ ‘વ્યવહાર'નું પણ પ્રયોજક દર્શાવ્યું છે. બૌદ્ધ વિદ્વાન ધર્મોત્તરે પ્રસિદ્ધનો અનુવાદ કરીને અપ્રસિદ્ધના વિધાનને લક્ષણનું પ્રયોજન વિસ્તારથી પ્રતિપાદિત કર્યું છે જેનું દેવસૂરિએ ઘણા વિસ્તાર અને આટોપ ૧. તોદ્ધિસ્ય તત્ત્વવ્યવછેડો ધર્મો લક્ષણમ્। ન્યાયભાષ્ય, ૧.૧.૨.લક્ષળસ્ય તરવ્યવ છેહેતુત્વાત્। ન્યાયવાર્તિક, ૧.૧.૩. લક્ષનું નામ તિવિòતુવન્નનમ્। તદ્ધિ સમાનાસમાનઽાતીયેમ્પો વિમિદ્ય લક્ષ્ય વ્યવસ્થાપયતિ । તાત્પર્યટીકા, ૧.૧.૩. સમાનાસમાનઞાતીયવ્યવછેતો લક્ષનાર્થ: i ન્યાયમંજરી, પૃ. ૬૫. તક્ષળસ્ય વ્યવહારમાત્રસારતયા સમાનાસમાનગાતીવ્યવ છેલમાત્ર સાધનત્વન ચાન્યામાવપ્રતિપાનાસામર્થાત્ । કન્દલી, પૃ. ૮. વ્યાવર્ત્તથૈવ તક્ષળત્વે વ્યાવૃત્તૌ અમિધેયત્વાવ च अतिव्याप्तिवारणाय तद्भित्रत्वं धर्मविशेषणं देयम् । व्यवहारस्यापि लक्षणप्रयोजनत्वे तु न देयम्, વ્યાવૃત્તરપિ વ્યવહારસાધન~ાત્ । દીપિકા પૃ. ૧૩. વ્યાવૃત્તિવ્યવહારો વા સક્ષળસ્ય પ્રયોનનમ્ । તર્કદીપિકા. ગંગા, પૃ. ૧૯. નનુ નક્ષળમિર વ્યતિરેિિત મિતમેસાધ વ્યવહારસાધ વા। વૈશેષિકસૂત્ર-ઉપસ્કાર, ૨.૧.૧. ૩૧૧ ૨. तत्र प्रत्यक्षमनूद्य कल्पनापोढत्वमभ्रान्तत्वं च विधीयते । यत्तद्भवतामस्माकं चार्थेषु साक्षात्कारिज्ञानं प्रसिद्धं तत्कल्पनापोढाभ्रान्तत्वयुक्तं द्रष्टव्यम् । न चैतन्मन्तव्यं कल्पनापोढाभ्रान्तत्वं चेदप्रसिद्धं किमन्यत् प्रत्यक्षस्य ज्ञानस्य रूपमवशिष्यते यत्प्रत्यक्षशब्दवाच्यं सदनूद्येतेति ? । यस्मादिन्द्रियान्वयव्यतिरेकानुविधाय्यर्थेषु साक्षात्कारिज्ञानं प्रयत्क्षशब्दवाच्यं सर्वेषां सिद्धं तदनुवादेन कल्पनापोढाभ्रान्तત્નવિધિઃ । ન્યાયબિન્દુ ટીકા, ૧.૪. અન્નાહ ધર્મોત્તર:-- ષ્ટિતક્ષામાવિધાનવાળ્યે તથ્યमनूद्य लक्षणमेव विधीयते । लक्ष्यं हि प्रसिद्धं भवति ततस्तदनुवाद्यम्, लक्षणं पुनः अप्रसिद्धमिति तद्विधेयम् । अज्ञातज्ञापनं विधिरित्यभिधानात् । सिद्धे तु लक्ष्यलक्षणभावे लक्षणमनूद्य लक्ष्यमेव विधीयते इति; तदेतदबन्धुरम्; लक्ष्यवल्लक्षणस्यापि प्रसिद्धिर्न हि न सिद्धेति कुतस्तस्याप्यજ્ઞાતત્વનિવધનો વિધિપ્રતિવદ: સિઘ્યેત્ । સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૨૦. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy