SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકરણ દશવૈકાલિક દસયાલિય – દશવૈકાલિક જૈન આગમોનું ત્રીજું મૂલસૂત્ર છે. શયંભવ તેના કર્તા છે. શય્યભવ બ્રાહ્મણ હતા અને તેઓ જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા. ૧. (અ) મૂળ – જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ. ૧૯૧૨, ૧૯૨૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ. ૧૯૩૮; ઉમેદચંદ રાયચન્દ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૦; શાંતિલાલ વ. શેઠ, ખ્યાવર, વિ.સં. ૨૦૧૦; જૈન મહિલા મંડળ, પાયધુનિ મુંબઈ, ૧૯૩૧, મુનિ ત્રિલોકચંદ, જીતમલ જૈન, ઈ.સ. ૧૯૫૧. (ક) આચાર્ય તુલસી, તેરાપંથી સભા, કલકત્તા, ૧૯૬૭. (ખ) (ગુટકા સંસ્કરણ), જૈન વિશ્વભારતી, લાડનું. ઈ.સ. ૧૯૭૫. (ગ) મુ. પુણ્યવિજયજી, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ઈ.સ. ૧૯૭૭, (ઘ) જિનેન્દ્રગણિ – હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૮ (ડ) રતનલાલ ડોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦. (આ) હરિભદ્ર અને સમયસુંદરની ટીકાઓ સાથે – ભીમસી માણેક, મુંબઈ, ઈ.સ. ૧૯00. (ઈ) સમયસુંદરવિહિત વૃત્તિસહિત – હીરાલાલ હંસરાજ, જામનગર, ઈ.સ. ૧૯૧૫; જિનયશસૂરિ ગ્રંથમાલા, ખંભાત, ઈ.સ. ૧૯૧૯. (ઈ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની હરિભદ્રીય વૃત્તિ સાથે – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૧૮; મનસુખલાલ હીરાલાલ, મુંબઈ, વિ.સં. ૧૯૯૯. (૧) ભદ્રબાહુકૃત નિર્યુક્તિસહિત – E. Leumann, ZDMG. Vol. 46, pp. 580-663. (9) અંગ્રેજી અનુવાદ સહિત – W, Schubring, Ahmedabad, 1923, N. V. Vaidya, Poona, 1937. કે. સી. લાલવાણી, મોતીલાલ બનારસીદાસ, દિલ્લી, ૧૯૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy