SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ) ઇન્દ્ર – આલોચનાદિ ધ સંગ્રહ અહો ! સમદ્રષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યુ) ધાવ ખિલાવે બાળ. ૨૨. સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાનીકે ઘટ માંહિ; ગિરિ સરર દીસે મુકરમેં, ભાર ભીંજવો નહિ. ૨૩. જો૪ જો પુદ્ગલ ફરસના, નિશ્ચ ફરસે સોય; મમતા સમતા ભાવસૅ, કરમ બંધ-ક્ષય હોય. ૨૪. બાંધ્યા સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫. બાંધ્યાં બિન ભગતે નહીં, બિનભુગત્યાં ન છુટાય; આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય. પથ કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુઃખ જગમેં પાય. ૨૭. સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું, (તો) અપને હણે ન કોય. ૨૮. જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯. સત મત છોડો હો નરા! લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુ:ખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ૩૦. ૨૬. ૧. પર્વત. ૨. સરોવર. ૩, દર્પણમાં. ૪, જે જે પુદ્ગલોનો સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતાભાવથી કર્મબંધ અને સમતાભાવથી કર્મક્ષય થાય છે. ૫. બાંધેલા કર્મ ભોગવતાં શુભાશુભ ભાવથી ફળ થાય છે. સમભાવમાં ચિત્ત હોય તો નિર્જરા થાય છે. ૬. ભોગવ્યા વિના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001293
Book TitleBruhad Alachonadi Padya Sangrah
Original Sutra AuthorN/A
AuthorLala Ranjeetsinh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Worship, & Repent
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy