SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા ૭૦. મુંબઈ, ફાગણ વદ ૩, ૧૯૫૧ પત્રાંક પક૯ શ્રી સત્પષોને નમસ્કાર પત્રના પ્રારંભમાં પોતાને ઈષ્ટ એવા મહાન આત્માઓને બહુમાન સહિત નમસ્કાર કરે છે. કેવા છે તે આત્માઓ ? “શ્રી” કહીને આત્મજ્ઞાનરૂપી લક્ષ્મીના જેઓ સ્વામી છે, તેવા મહાત્માઓ. આ મહાત્માઓની શું ઓળખાણ થઈ શકે ? તો કહે છે માત્ર ઉત્તમ મુમુક્ષુ હોય તેને મહાત્માની સાચી ઓળખાણ થાય, અન્ય મુમુક્ષુઓને સામાન્ય ઓળખાણ થાય, તેવા મહાત્માઓનું સ્વરૂપ વર્ણવતાં શ્રીગુરુ કહે છે : “નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચવિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાન્ત દૃષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.” (સવૈયા એકત્રીસા) “સ્વારથકે સાંચે પરમારથકે સોચે ચિત્ત સાચે સાચે બેન કહે સાચે જૈન મતિ હૈ, કાહૂકે વિરોધી નાંહિ પરજાયબુદ્ધિ* નહિ આતમ વેષી હે ગૃહસ્થ હૈ ન મુનિ હૈ, રિદ્ધિ-સિદ્ધિ-વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા અંતરકી લચ્છીસો* અજાચી લક્ષપતિ છે; દાસ ભગવંત કે ઉદાસ રહે જગતસીં સુખિયા સદેવ એસે જીવ સમકિતી હૈ” શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૮૦. પર્યાયબુદ્ધિવાળા. આત્માની લક્ષ્મી, આત્મિક એશ્વર્ય અયાચક, ૨. શ્રી સમયસારનાટક, મંગલાચરણ, ૭ - * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy