SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મ પંથની યાત્રા ઉ૮ સત્સંગનું આવું અલૌકિક માહાભ્ય હોવાથી અને તેના જેવું આત્મકલ્યાણનું બીજું કોઈ પણ સત્સાધન નહીં હોવાથી દરેક કક્ષાના મુમુક્ષુએ સત્સંગની અત્યંત રૂચિ અંતરમાં રાખી સર્વ સમયે, સર્વ પ્રસંગે, સર્વ ક્ષેત્રે અને સર્વ ઉપાય, તેવો સત્સંગ આરાધવાનો લક્ષ રાખવો. જો કે પુરુષના વચનાદિ પણ મુમુક્ષુઓને અવલંબનરૂપ છે તો પણ જે કાયા અને વચનના યોગોમાં પ્રગટ શુદ્ધ આત્મા વ્યાપેલો હોય તે કાયા અને વચનોમાંથી શુદ્ધતાના સ્પંદનો એવી તીવ્ર ગતિથી સ્કુરાયમાન થતા હોય છે કે તે મુમુક્ષુના હૃદય સોંસરવા ઉતરી જાય છે અને પાત્ર સાધકને સંત બનાવી દે છે. કહ્યું છે કે : “પારસમેં ઓર સંતમેં બડો અંતરો જાન, વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન” આમ હોવાને લીધે જ્ઞાનીઓ કહે છે કે આવા પરમ માહાત્મવાળા સત્સંગને આરાધવાની અમારા અંતરમાં નિરંતર ભાવના રહ્યા જ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy