SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અધ્યાત્મ પંથની યાત્રા એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. તબહી તેં જો જો લેન જોગ સો સો સબ લીનૌ, જો જો ત્યાગ જોગ સૌ સૌ સબ છાંડી દીનૌ હૈ; લેબેંકો ન રહી ઠૌર ત્યાગિવેકોં નાંહી ઓર, બાકી કહા ઉબર્યો જુ કારજ નવીનો હૈ, સંગ ત્યાગિ અંગ ત્યાગિ વચન તરંગ યાગિ, મન ત્યાગિ બુદ્ધિ ત્યાગિ આપા શુદ્ધ કીનો હૈ.' (સવૈયા તેવીસા) જિનકે ઘટમેં પ્રગટ્યો પરમારથ રાગ વિરોધ હિયે ન વિશારે કરિકે અનુભો નિજ આતમકો, વિષયાસુખસોં હિત મૂલ નિવારે હરિકે મમતા ધરિકે સમતા, અપનો બલ ફૌરિ જુ કર્મ વિડારે જિનકી યહ હૈ કરતુતિ સુજાન સુઆપ તરે પર જીવન તારે આ પ્રમાણે જ્ઞાનભાવનું (આત્મભાવનું) અને રાગભાવનું ભિન્નપણું શબ્દથી, અર્થથી અને સ્વસંવેદનથી જેને ભાસે છે તેના અંતરમાં પ્રજ્ઞાનો પ્રકાશ થતાં જગતના સમસ્ત પદાર્થો અને ભાવો પ્રત્યે સાચી ઉદાસીનતા ઊપજે છે; અને તે ઉદાસીનતા ક્રમશઃ વિકાસ પામતી પામતી તે સાધકને પૂર્ણપદની પ્રાપ્તિમાં સહાયકારી થાય છે. કહ્યું છે કે : “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” “દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન શ્રી સમયસાર નાટક, સર્વવિશુદ્ધિદ્વાર-૧૦૯ બાકી રહ્યું. ૧. ૨. ૩. ૪. ૫. ૭. .. આત્મા. વિસ્તારે, લંબાવે. સ્ફોરવીને. ૭. કાપી નાખે. શ્રી ધર્મવિલાસ, ૯૨. અધ્યાત્મ કવિવર ધાનતરાયજી. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy