SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અધ્યાત્મ પંથની યાત્રા કદાપિ એ બન્ને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ-નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્થા સમતા આવે છે; આજ્ઞાનું આરાધન તે જ ધર્મ અને આજ્ઞાનું આરાધન તે જ તપ. માઈI થી VII તવો : “દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ, અબ તો એસા હો રહું કિ પાંવ તલેકી ઘાસ. “રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ, એસા મનવા જો કરે, તાહિ મિલે જગદીશ.” સદગુરુ પદમેં સમાત છે, અરિહંતાદિ પદ સર્વ, તાતેં સદ્ગુરુ ચરણકું, ઉપાસાં તજી ગર્વ.૪ આવાં આવાં અનેક વચનોથી સત્પરુષનું– ગુરુનું અદ્ભુત અલૌકિક માહામ્ય પૂર્વે મહાપુરુષોએ પ્રકાણ્યું છે. સાધકને જ્યારે આ વાત અંતરમાં યથાર્થ સમજાય ત્યારે તેને અતિશય ઉલ્લાસ આવે છે. પુરુષની એકનિષ્ઠાએ સેવા કરવાથી અને તેમના સાચા સ્વરૂપની ઓળખાણ થવાથી તેમનામાં પ્રભુના જેવી જ દિવ્ય જ્ઞાનજ્યોતિનું દર્શન થાય છે. તેમની આજ્ઞાના આરાધનથી પોતાને પણ ક્રમે કરીને તેમના જેવી જ આત્મિક સમૃદ્ધિ અવશ્ય પ્રગટે છે. “તનસેં, મનમેં, ધનમેં, સબસેં, ગુરુદેવની આન સ્વ-આત્મ બર્સે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો.૫ “એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, નં ૪ ૪ ઉપદેશપદ, શ્રી હરિભદ્રસૂરિ. મહાત્મા કબીરદાસજી. મહાત્મા કબીરદાસજી. શ્રી સદ્ગુરુ સ્તુતિ-શ્રી રત્નરાજ સ્વામી. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૨૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy