SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા મુમુક્ષુતાથી આગળની દશા તીવ્ર મુમુક્ષુતા છે, જેનું લક્ષણ એ છે કે નિરંતર શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અતિ ઉલ્લાસભાવે અત્યંત ભક્તિ પ્રગટે છે, જે ભક્તિની પરિપક્વતા થયે નિજવૃત્તિનો પ્રવાહ શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વળે છે અને નિર્વિકલ્પ આત્માનુભવનો પ્રસંગ વારંવાર સાંપડે છે. આ સ્થિતિ મુખ્યપણે આત્મજ્ઞાનપ્રાપ્તિ પછી સંયમદશા પ્રગટ થવાથી ઉત્પન્ન થાય છે અને તેનું મુખ્ય લક્ષણ તત્ત્વસ્વરૂપની ચિંતવના ધારાપ્રવાહથી વહેતી થકી બોધિ-સમાધિના માર્ગને અતિશયપણે સાધે તે છે. આને જ પ્રશમસુખ કહેવામાં આવે છે. 992 “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બર્સે, વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભો બતલાઈ દિયે.”” “ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ, નરભવ સફલો જો કરે, દાન, શીલ, તપ ભાવ. “જીવાદિ પદાર્થો તથા (તેમાં સારભૂત) નિજ આત્મતત્ત્વના ચિંતવન રૂપ સમ્યજ્ઞાનમાં નિરંતર જાગૃતિ રાખવી તેને અભીક્ષ્ણજ્ઞાનોપયોગ કહે છે.”” C ૬૪ “વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ. “દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સભ્યપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે.” ૫ આ પ્રકારે ક્ષણે ક્ષણે જેમાં આત્મજાગૃતિ છે તેવી તીવ્ર મુમુક્ષુતાની વાત ન કરતાં સામાન્ય અને મધ્યમ કક્ષાના સાધકોને મુખ્યરૂપે આ શ્રીમદ્ રાજચંદ્ર ૧. પત્રાંક-૨૭૫ ૧. ૨. શ્રી બૃહદ આલોચના. ૩. जीवादिपदार्थ- स्वतत्त्वविषये, सम्यग्ज्ञाने नित्यं युक्तता अभिक्ष्ण ज्ञानोपयोगः ।। ૬/૨૪ સર્વાર્થસિદ્ધિ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા-૧૧૨. શ્રીમદ્ રાજચંદ્ર વ. પત્રાંક-૯૦૧. ૪. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy