SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા મુંબઈ, અષાડ સુદ ૮, ભોમ, ૧૯૪૭ હનાથી નિર્ભય પત્રક નિઃશંક્તાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. श्री परमात्मने नमः श्री सद्गुरूदेवाय नमः મંગળાચરણ (દોહા) જ્ઞાન-સુસંયમ પૂર્ણથી દૂર કર્યા સવિ કર્મ; પ્રગટાવ્યું પરમાત્મ પદ વ શ્રી ભગવંત. બોધિ-સમાધિના નિધિ, સમદષ્ટિ સબ માંહી; જ્ઞાન-ધ્યાન-વિરાગમય ગુરુપદ નમું આંહી. મિથ્યાતમને ટાળવા, છે અદ્ભુત ઉપદેશ, અનેકાંત વિદ્યા લહું, જેમાં લેશ ન કલેશ. વચનાતિશય જેહને, કરુણા જ્ઞાન નિધાન; પ્રશાંત-રસની મૂરતિ, નમું રાજ ગુરુ આણ. સમીપ સમયવર્તી, પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, મોક્ષાર્થીને પરમ ઉપકારી કેટલાક અગત્યના પત્રાંકો ઉપર વિશેષ વિચારણા કરવાના હેતુથી લખવાનો પ્રારંભ કરીએ છીએ. પત્રાંક ૨૫૪ ‘દેહ આદિ જગતના સર્વ પદાર્થોથી જુદાં લક્ષણોવાળો હું આ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું' એવો બોધ સગુરુ-ઉપદેશથી, અર્થથી અને સ્વસંવેદનથી જેને થાય છે તે સાધક સ્વસ્વરૂપના નિર્ણયમાં નિઃશંક હોય છે અને નિઃશંક હોવાથી તેના જીવનમાં નિર્ભયતા અને નિઃસંગતા ક્રમે કરીને દૃષ્ટિગોચર થાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે તેમ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy