SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સંહાર પાયારૂપ સગુણોનો વિકાસ સજન : ૨. ,, , ખાનદાની, લજ્જાશીલતા, પ્રસન્નતા, ન્યાયપ્રિયતા, નમ્રતા, કૃતજ્ઞતા અને પરોપકારિતા – આ બધા ગુણો સજ્જનના જીવનમાં સહજપણે વણાઈ ગયેલાં હોય છે. રાત કો ખાઓ પીવો, દિન કો આરામ કરો' એવું માનનારા મનુષ્યો અવિવેકી, નાસ્તિક અને પતિતપરિણામી છે. તેમનું જીવન ચિંતા અને વ્યાધિઓથી ઘેરાઈ જાય છે અને ઘણુંખરું તેઓ કમોતે જ મરી જાય છે. ૩. આપણા ઘરમાં એવા પુસ્તકો, કેસેટો, સામયિકો અને ફોટાઓ હોવા જોઈએ કે જેના દ્વારા નવી પેઢી સારું શિક્ષણ અને ઉન્નત સંસ્કારોને સહેજે સહેજે પામી શકે. આ માટે આપણે પોતે જ ખાસ લક્ષપૂર્વક પુરુષાર્થ કરવો પડશે અને સજ્જનતાના હિંચક આવા સાધનો પ્રત્યે રુચિ કેળવી તેમનો ઉપયોગ કરવો પડશે; તો બાળકો પણ તેનું સહજપણે અનુકરણ કરશે. આપણને મળેલી આ જિંદગી ઘણી જ મૂલ્યવાન છે એમ સર્વે મહાત્માઓએ કહ્યું છે. ૨૦ થી ૩૦ વર્ષની વયમાં જ પોતાના જીવનનું કોઈ ઉચ્ચ ધ્યેય નક્કી કરી લેવું અને તે ધ્યેયની સિદ્ધિ માટે પ્રત્યેક મિનિટનો સદુપયોગ કરવો. જોકે આમ કરવા માટે પોતાની આગવી પ્રતિભા અને જીવનપદ્ધતિ કેળવવી પડે, બદલવી પડે, તો પણ તેમ કરવું જ. s-પ૩ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy