SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ * આત્મજ્ઞાન થયાની કસોટીઓ સમ્યગ્દર્શન આત્મજ્ઞાન પ્રાપ્ત થયાની કસોટીઓ નીચે પ્રમાણે પોતાના વ્યક્તિત્વને લાગુ પાડવી : ૧. થોડી થોડી વારે, વિના પ્રયત્ને, પ્રભુ-ગુરુ-આત્મસત્તાનો ભાવ ભાસ્યમાન થયા કરે છે? ૨. વિકાર થાય, તેને તરત વિકારરૂપે જાણી લે છે? રુચિપૂર્વક તેમાં રસ તો લેતો નથી ને? તલ્લીન તો થતો નથી ને? ૩. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની વૃદ્ધિની ભાવના રહે છે? ૪. સમ્યગ્દષ્ટિનાં આઠ અંગો પ્રગટ્યાં છે? અને તેમની વૃદ્ધિ અર્થે પ્રયત્ન ચાલુ રહે છે? ૫. સર્વમાં પ્રભુ દેખી, મૈત્રીથી પ્રવર્તે છે? નિંદા-ઈર્ષ્યાથી વેગળો રહે છે? ૬. હેયનો અપરિચય અને ઉપાદેયનો સ્વીકાર – આ ક્રમને પૂરી શક્તિ લગાવીને સેવે છે? ૭. શમ-સંવેગ-નિર્વેદ-આસ્થા-અનુકંપા વધારવામાં ઉદ્યમ કરે છે? ૮. વૃત્તિ વારંવાર અંતર ભણી વળતી રહે છે? ‘અંતર્મુખતા’ અર્થે ઉદ્યમ ચાલે છે? ૯. દુનિયા પોતાને નાટક જેવી લાગે છે? ૐ આ વિષયના વિવિધ પાસાઓની સમજણ જે જીવને સમ્યક્ત્વ પ્રગટ થાય છે તે જીવ પછીના ભવમાં Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy