________________
ન જીવત-વિજ્ઞાન - સર્વાર્થસિદ્ધિમાં નિવાસ કરતા દેવો નિયમથી એકાવતારી હોય
જેમના રહેવાના ઘરનો આકાર વિમાન જેવો હોય છે તે દેવોને વૈમાનિક દેવી તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ એ તો કર્મકૃત અવસ્થા છે; તે પરાધીન હોવાથી શાશ્વત નથી. તેથી વિવેકી મનુષ્યો તેમાં હર્ષ-શોક કરતા નથી. સંસારદશા ફક્ત આત્માથી જ કે ફક્ત કર્મોથી જ નથી, પણ આત્મા અને કર્મોના સંયોગથી જ છે. દરેક સંસારીને કોઈ પણ સમયે કર્મનો ઉદય ચાલુ જ હોય
મોહનીય કર્મની વિસ્તૃત સમજણ : દર્શનમોહનીયને દબાવવાથી
જે દશા ઉત્પન્ન થાય તેને ઉપશમ-સમ્યક્ત કહે છે. • નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ સંપૂર્ણપણે વાણી દ્વારા કહી શકાતું
નથી, કારણ કે તે મુખ્યપણે અનુભવનો વિષય છે. નિશ્ચય સમ્યકત્વ સૂક્ષ્મપણે વિચારતાં કરણલબ્ધિના પુરુષાર્થથી પ્રગટે છે. તે પહેલાં ચાર લબ્ધિ પ્રાપ્ત કરવી પડે છે; (૧) ક્ષયોપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધિ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયોગ્ય લબ્ધિ. ધ્યાનાવસ્થા દરમ્યાન અધઃપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ – આ ત્રણ પ્રકારનાં પરિણામોની પ્રાપ્તિને
4- ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org