SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ન જીવત-વિજ્ઞાન - અસયંમનો control મુનિ મહારાજ કરી શકે છે. આપણે અણુવ્રતોના પાલનથી, ગૃહસ્થાશ્રમમાં આંશિક સંયમ પાળી શકીએ. ૩. પ્રમાદ : સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ આપણે ઉત્સાહથી ન કરીએ અને ઊંઘ, આળસ અને ધર્મઅનાદર કરીએ એ પ્રમાદ છે. એના પંદર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. પ્રમાદનો ત્યાગ કરવાની પ્રેરણા નીચેના પદમાં આપી છે : () “અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી.” - સેવો ભવિયાં વિમલ જિનેશ્વર... (શ્રીયશોવિજયજી - વિમલ જિનસ્તવન) (ii) સ્વાધ્યાય પ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્ (તૈત્તિરીય - ઉપનિષદ્ શિક્ષાવલ્લી) ૪. કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભરૂપ વિભાવભાવ. (અને બીજા પણ ૯ પ્રકારના નોકષાય) ૫. યોગ એટલે મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી આત્માના પ્રદેશોનું કંપન થાય તે. કર્મબંધનના ચાર પ્રકાર : પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. - ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy