SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ન જીવત-વિજ્ઞાન ) ૨. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યો વચ્ચે જ અથવા બેથી વધુ દ્રવ્યો વચ્ચે જ હોય છે. એક જ દ્રવ્યમાં ન હોઈ શકે. ૩. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બે પ્રકારનો હોય છે : ૧. સ્થળ : બાહ્ય નિમિત્ત-નૈમિતિક સંબંધ - જેમ કે કુંભારે ઘડો બનાવ્યો. ૨. સૂમ: અંતરંગ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ - આ સંબંધ કથંચિત્ અવિનાભાવિપણે હોય છે; અર્થાત્ કર્મોદય ન હોય તો વિકાર થઈ શકે નહીં જેમકે સિદ્ધોમાં. વિશ્વના જીવો ત્રણ પ્રકારે છે : - ૧. બહિરાત્મા : અજ્ઞાની, દેહાત્મબુદ્ધિવાળો, મૂઢ, મિથ્યાષ્ટિવાળો, આત્મભ્રાંતિવાળો. ૨. અંતરાત્મા : જ્ઞાની-સાધક (૧) જઘન્ય, (૨) મધ્યમ, (૩) ઉત્કૃષ્ટ. ૩. પરમાત્મા : સર્વજ્ઞ-સર્વદર્શી, ૧૮ દોષોથી રહિત. (૧) સકલ - દેહધારી અરિહંત, તીર્થંકર (૨) વિકલ - સિદ્ધ, અશરીરી શાસ્ત્રમાં શુદ્ધોપયોગને અમૃત સમાન, શુભોપયોગને દૂધ સમાન અને અશુભોપયોગને વિષ સમાન કહ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy