SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાન ‘એવ’ શબ્દનો પ્રયોગ શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૭૦૦થી વધુ વખત કરેલો છે, એવી ગણતરી એક પ્રસિદ્ધ વિદ્વાને કરી છે. શ્રી આત્મસિદ્ધિમાં ૧૫ વખત ‘વિચાર' શબ્દ વપરાયો છે. • દાભિમાને નિતે વિજ્ઞાતે પરમાત્મનિા यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ॥ (મહાન અદ્વૈતાચાર્ય શ્રીમદ્ શંકરાચાર્યજી) ♦ “સર્વક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નવ વિસરીએ.” (મુનિશ્રી સંતબાલજી) બોધિ, સમાધિ, પરિણામશુદ્ધિ, સ્વાત્મોપલબ્ધિ, શિવસૌખ્યસિદ્ધિ આ પાંચ માટે આચાર્ય શ્રી અમિતગતિએ પ્રભુને પ્રાર્થના કરેલી છે. (શ્રી સામાયિક પાઠ-ગાથા નં. ૧૧) રત્નત્રયની આરાધનાથી પોતાના સ્વરૂપની પ્રભાવના એ સમ્યગ્દષ્ટિનું નિશ્ચય પ્રભાવના અંગ છે અને જગતના લોકોની ચિત્તવૃત્તિ ધર્મમાં વાળવા માટે દાન, શીલ, તપ, વિદ્યા, અતિશય આદિમાં પ્રવર્તવું એ વ્યવહાર પ્રભાવના અંગ છે. (શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાયના આધારે) ‘ધર્મ: વસ્તુસ્વભાવઃ ।' અગ્નિનો ધર્મ એ ગ૨મી છે, ચંદ્રનો ધર્મ એ શીતળતા છે, તેમ આત્માનો ધર્મ (સ્વભાવ) એ શાશ્વત આનંદ, પૂર્ણ જ્ઞાન આદિ અનેક ગુણોવાળો છે. જીવ જુદા છે અને પુદ્ગલ (જડ) જુદા છે Jain Education International J-૦૬ For Private & Personal Use Only — એ જ સર્વ www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy