SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના ૨. જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય મારું (પરમાત્મા)નું સ્મરણ કરે છે તે નિત્ય યુક્ત યોગીને, હે પાર્થ ! હું સુલભ છું. —શ્રીમદ્ ભગવદ્ગીતા : ૮-૧૪ (ધનરા ઢોલા - એ દેશી) પીઉ પીઉ કરી તમને જપું રે, હું ચાતક તુમે મેહ, મ એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણો નેહ, મનના માન્યા, ચન્દ્રપ્રભ જિન સાહિબા રે. —શ્રીમદ્ યશોવિજયજીકૃત ચન્દ્રપ્રભુસ્વામીનું સ્તવન ૪૫ ૩. ૪. ૫. હર હર એમ જ સર્વત્ર હો, તે જ પ્રતીતિ થાઓ, તેનું જ ભાન હો. તે જ સત્તા અમને ભાસો. તેમાં જ અમારો અનન્ય, અખંડ અભેદ...હોવો યોગ્ય જ હતો. —શ્રીમદ્ રાજચન્દ્ર-૧૬૦ પ્રભુસ્મરણથી સત્ય, સંતોષ અને જ્ઞાન પમાય, પ્રભુસ્મરણથી જાણે અડસઠ તીર્થોમાં નાહ્યા. પ્રભુસ્મરણથી શાસ્ત્રોનું સાચું રહસ્ય પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી સ્હેજે ધ્યાન-સમાધિ પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી દુઃખ-પાપનો નાશ થઈ જાય છે. જપજી-પૌડી ૧૯-શ્રીગુરુ નાનક સાહેબ ૬. (પ્રભુ સાથેની લય-સ્મરણની ધૂન) જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે. તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી ૧ : બીજો ૨ : છેતરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy