SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ +કરyotist.:. . * 18- 5 - s fiા ' krth #wrs ' +++*e* : rainfમr * જ હોય ! ગમે તે માણસને જુઓ તો એમ જ લાગે કે આખી હું આત્મા છું. આપનો સેવક છે. દુનિયાનું દુઃખ એને આવી પડ્યું હોય ! એ દોડતો જ હોય, સૌનો મિત્ર છું.” દોડતો જ હોય. “ક્યાં જવું છે ? ક્યાં જવું છે ?' “અરે ! મને સમય નથી.' મુંબઇમાં તો ખાસ જોવા જેવું હોય છે. ચર્ચગેટ સ્ટેશને સવારના સાડા આઠથી દશ વાગ્યા સુધી એકવાર ઉભા રહે તો વિવેકીને વૈરાગ્ય આવે. એમ કહેવાય કે ગાડીમાંથી બધાં નીકળે, પણ ખરેખર તો બધા એક સાથે ‘ઠલવાય'. પાંચપાંચ મિનિટે હજાર-બારસો માણસો ઠલવાય ! પાસ બહાર જ રાખ્યો હોય. કોઈ કહે, ‘ઉભા રહો ! કેમ છો ? તબિયત સારી ?' “અત્યારે નહિ ! સમય નથી !' એક વાર ટીખળી છોકરાઓ પોળને નાકે બેઠા હતા. એક માજી મંદિરે દર્શન કરવા જતા હતા. વધારે ઉંમર થઈ ગયેલી એટલે લાકડી લઈ વાંકા વળીને માજી ચાલતા હતા. એટલે પેલા છોકરાઓ કહે, “માજી ! માજી ! શું શોધો છો?' પેલા માજી કાંઈ શોધતા નહોતા પણ કેડેથી વળી ગયા હતા. તો માજી કહે, “આ મારી જુવાની ખોવાઈ ગઈ છે, એ હું શોધું છું. તમારી જુવાની પણ જતી રહેશે !' આ વિષે મારે અને તમારે શાંતિથી વિચારવું જીવન છે, કંઈક એવી ઘટના તો બનવાની કે જે આપણને ગમતી નથી, અથવા આપણી માન્યતા, અભિપ્રાયથી વિપરીત છે. દુ:ખ દરેકને આવવાનું. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન હોય, જ્ઞાની વેદ ધર્યથી, અજ્ઞાની વેદ રોય.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૧૫ માનસિક શાંતિ માટે અને જીવનસંગ્રામમાં પ્રેરણા, મનોબળ અને નિશ્ચિતતાની પ્રાપ્તિ માટે મનુષ્યને પ્રાર્થનાની આવશ્યકતા છે. જીવનમાં ઘણીવાર એવું થાય કે ‘હવે ભગવાન મને ન પાકમાન', frikh'+ tra...**મrstપાક, કે કt + ઝ * gk is a h 4, 5'..તારું જs * * * * * * છે.* પ્રાર્થના ૧ ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy