SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૪૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ કહેનારો પક્ષ લોકપ્રતીતિથી નિરાકૃત છે. ઇત્યાદિ અન્ય ઉદાહરણો પણ સ્વયં સમજી લેવાં. ॥ ૬-૪૪|| पञ्चमप्रकारं कीर्तयन्ति ૪૬ स्ववचननिराकृतसाध्यधर्मविशेषणो यथा “नास्ति प्रमेय परिच्छेदकं प्रमाणम्” || ૬-૪ ્ ॥ टीका - सर्वप्रमाणाभावमभ्युपगच्छतः स्वमपि वचनं स्वाभिप्रायप्रतिपादनपरं नास्तीति वाचंयमत्वमेव तस्य श्रेयः, ब्रुवाणस्तु नास्ति प्रमाणं प्रमेयपरिच्छेदकमिति स्ववचनं प्रमाणीकुर्वन् ब्रूत इति स्ववचनेनैवासौ व्याहन्यते, एवं निरन्तरमहं मौनीत्याद्यपि दृश्यम् । ननु स्ववचनस्य शब्दरूपत्वात् तन्निराकृतसाध्यधर्मविशेषणः पक्षाभासः प्राग्गदितागमनिराकृतसाध्यधर्मविशेषण एव पक्षाभासेऽन्तर्भवतीति किमर्थमस्य भेदेन कथनमिति चेत् ? ॥ एवमेतत्, तथापि शिष्यशेमुषीविकाशार्थमस्यापि पार्थक्येन कथनमिति न दोषः નિરાકૃતસાધ્યધર્મયુક્ત પક્ષાભાસનો પાંચમો ભેદ સમજાવે છે– સૂત્રાર્થ-પ્રમેચભાવોને જણાવનારૂં કોઇ પ્રમાણ છે જ નહીં આવું કહેવું. તે સ્વવચન નિરાકૃતસાધ્યધર્મયુક્ત પક્ષાભાસ કહેવાય છે. II ૬-૪૫] ટીકાનુવાદ–માત્ર જ્ઞાનવાદી, સર્વશૂન્યવાદી અથવા નાસ્તિકવાદી આદિ જે એમ માને છે. કે પ્રમેયને જણાવનારાં કોઇ પ્રમાણો સંસારમાં છે જ નહીં” આ પ્રમાણે પ્રમાણોનો સર્વથા અભાવ સ્વીકારનારા વાદીને પોતાનું બોલાયેલું (ઉપરોક્ત) વચન પણ પોતાના અભિપ્રાયને (સર્વ પ્રમાણોનો અભાવ જે કહેવો છે તેને) પ્રતિપાદન કરવામાં સમર્થ થશે નહીં જ. આવો વાદી જે કાંઇ બોલશે તે વચનોથી તેવો અર્થ સિદ્ધ થશે જ નહીં. તેથી તે વાદીને તો વાચંયમ (મૌન) રહેવું એ જ કલ્યાણકારી બનશે. અને જો બોલે તો એટલે કે “પ્રમેયને જણાવનારું કોઇ પ્રમાણ નથી જ” આવા પ્રકારના પોતાના વચનને પ્રમાણ તરીકે સ્વીકારીને જો બોલે તો બોલતા એવા તે વાદીને પોતાના વચનની સાથે જ અસૌ-આ પ્રતિજ્ઞા વ્યાઘાત પામે છે. કારણકે પ્રમેયને જણાવનારું કોઇ પ્રમાણ નથી' એવી પ્રતિજ્ઞા કરે છે. અને આવી પ્રતિજ્ઞાને જણાવનારા સ્વ-વચનને પાછું પ્રમાણ માને છે. તેથી બન્ને વાતો પરસ્પર વિરોધ પામે છે. આવી જ રીતે “હું સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy