SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ આ બન્ને કાર્યો પ્રતિવાદી વડે ક્યારેક ભિન્નભિન્ન પ્રયત્નથી નિવાર્ય હોય એવું પણ બને છે. જ્યારે આ બન્ને કાર્યો ભિન્ન પ્રયત્નજન્ય હોય ત્યારે ત્યાં તેનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ પરપક્ષનું ખંડન કરાય અને ત્યારબાદ સ્વપક્ષની સિદ્ધિ કરાય. આમ પ્રતિવાદીએ કરવું જોઇએ. જેમકે- “ નિત્ય ચાક્ષુષત્વી , પ્રયત્નદ્ વા'' શબ્દ એ નિત્ય છે. ચક્ષુગોચર હોવાથી અથવા પ્રમેય હોવાથી, આવું અનુમાનવાક્ય ધારો કે વાદી દ્વારા કહેવાયું હોય તો પ્રતિવાદીએ પ્રથમ ચાક્ષુષહેતુ શબ્દપક્ષમાં અવૃત્તિ હોવાથી અસિદ્ધ છે. અને પ્રમેયત્વહેતુ સાધ્યાભાવમાં પણ વૃત્તિવાળો છે માટે અનૈકાન્તિક છે. આમ, અસિદ્ધતા અને અનૈકાતિક્તા જણાવવા દ્વારા પરપક્ષનું ખંડન કરવું જોઈએ. અને ત્યારબાદ “શઃ નિત્ય તત્વત્'' ઇત્યાદિ નિર્દોષ હેતુ રજુ કરવા દ્વારા સ્વપક્ષની સિદ્ધિ કરવી જોઇએ. ननु न परं निगृह्य स्वपक्षसिद्धये साधनमभिधानाहम्, पराजितेन सार्धं विवादाभावात्, न खलु लोकेऽपि कृतान्तवक्त्रान्तरसंचारिणा सह रणो दृष्टः श्रुतो वेति । तत् किमिदानी द्वयोर्जिगीषतोः क्वचिद्देशे राज्याभिषेकाय स्वीकृतविभिन्नराजबीजयोरेकश्चदन्यतरं निहन्यात् , तदा स्वीकृतं राजबीजं न तत्राभिषिञ्चेत् ?, तदर्थमेव ह्यसौ परं निहतवान् । अकलङ्कोऽप्यभ्यधात्-‘विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः । . ભાસત્તરમુદ્ધવ્યિ પક્ષદ્ધિમપેક્ષત્તે '' રૂતિ . . परपक्षं च दूषयन् यावता दोषविषय: प्रतीयते, तावदनुवदेत् , निराश्रयस्य दोषस्य प्रत्येतुमशक्यत्वात् । न च सर्वं दोषविषयमेकदैवाऽनुवदेत् , एवं हि युगपद् दोषाभिधानस्य कर्तुमशक्यत्वात् , क्रमेण दोषवचने कार्य ततो निर्धार्य पुनः प्रकृतदोषविषयः प्रदर्शनीयः, अप्रदर्शिते तस्मिन् दोषस्य वक्तुमशक्यत्वात्, तथा च द्विरनुवादः स्यात्, तत्र च प्राक्तनं सर्वानुभाषणं व्यर्थमेव भवेदिति । अनुवादश्चाऽनित्यः शब्दः कृतकत्वादित्युक्ते कृतक त्वादित्यसिद्धो हेतुः, कृतकत्वमसिद्धम् , असिद्धोऽयं हेतुरित्येवमादिभिः प्रकारैरनेकधा संभवति ॥ પ્રશ્ન–બીજીકક્ષામાં પ્રતિવાદી દ્વારા દૂષણ કહેવા માત્રથી પરનો (વાદીનો) પરાભવ થઈ જ ગયો છે. અને વાદી હારે એટલે આપોઆપ જ પ્રતિવાદીનો જય કહેવાય. તો પછી સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રતિવાદીએ સાધનવચન બોલવું જોઈએ, આમ કહેવું ઉચિત નથી. કારણકે પરાભવ પામી ચૂકેલા એવા વાદીની સાથે હવે વિવાદ જ નથી. લોકમાં પણ બે યોદ્ધાઓ લડતા હોય ત્યારે એક યોધાવડે બીજા યોધાની સાથે યુદ્ધ થાય છે. પરંતુ તે હણાયે છતે યમરાજાના મુખની અંદર સંચારિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy