SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬ ૨૯૭ પ્રતિજ્ઞા- માત્મા વ્યાપો ન મવતિ આત્મા વ્યાપક નથી. (પક્ષ-સાધ્ય) હેતુ- ચેતન–ા-ચૈતન્યગુણવાળો હોવાથી (આ હેતુ છે.) વ્યતિરેકવ્યાતિ–વસ્તુ નૈવે તગૅતનં જે આવું નથી તે ચેતન નથી. અર્થાત્ જે વ્યાપક નથી એમ નહીં, એટલે કે વ્યાપક છે. તે ચેતન નથી. ઉદાહરણ– યથા વ્યોમ જેમકે આકાશ. ઉપનય- ચેતનશ્રા અને આત્મા ચેતન છે. તેથી અવ્યાપક હોવો જોઇએ. નિગમન- તમાદ્રવ્યાપ =તેથી (અવ્યાપકવ્યાપ્ય ચૈતન્યગુણવાળો હોવાથી) નિયમા અવ્યાપક જ છે. ઉપરોક્ત અનુમાન પ્રમાણ તથા પૂર્વે કહેલી ચર્ચાને અનુસાર આ આત્મા અવ્યાપક જ છે. સર્વત્ર વ્યાપક નથી. એટલી સિદ્ધિ થાય છે. હવે અવ્યાપક્તા સિદ્ધ થવાથી લોકમાં સર્વત્ર વ્યાપક નથી એમ સિદ્ધ થયું. પરંતુ શરીરમાત્રમાં જ છે. એમ કેવી રીતે જાણવું ? તેનો જવાબ આપે છે કે તવોપત્નશ્ચમનપુત્વેન એકવાર આ આત્માની અવ્યાપકતા સિદ્ધ થઇ. ત્યારબાદ શરીરમાં જ તેના ગુણો અનુભવાતા હોવાથી આ આત્મા શરીર પરિમાણવાળો જ છે. એ અવશ્ય સિદ્ધ થાય છે. આ રીતે આત્માની કાયપ્રમાણતા સિદ્ધ કરી. प्रतिक्षेत्रं विभिन्न इत्यनेन तु विशेषणेनाऽऽत्माऽद्वैतमपास्तम् एतदपासनप्रकारश्च प्रागेव प्रोक्त इति न पुनरुच्यते ॥ શરીરે શરીરે જીવ ભિન્ન-ભિન્ન છે. આવા પ્રકારના મૂલસૂત્રમાં કહેલા વિશેષણ વડે સર્વ આત્માઓનો એક જ આત્મા છે. એમ જે વેદાન્તાદિ દર્શનકારો આત્માનું અદ્વૈત માને છે તેના મતનો પ્રતિકાર થયો. અને આ ખંડનની રીતભાત પૂર્વે જણાવી છે. એટલે ફરીથી લખતા નથી. पौद्गलिकादृष्टवानिति नास्तिकादिमतमत्यसितुम् । तथाहि- नास्तिकस्तावनाऽदृष्टमिष्टवान् । स प्रष्टव्यः-किमाश्रयस्य परलोकिनोऽभावात्, अप्रत्यक्षत्वाद् विचाराक्षमत्वात्, साधकाभावाद् वाऽदृष्टाभावो भवेत् ?। न तावत् प्रथमात्, परलोकिनः प्राक् प्रसाधितत्वात् । नाऽप्यप्रत्यक्षत्वात्, यतस्तवाऽप्रत्यक्षं तत्, सर्वप्रमातृणां वा । प्रथमपक्षे त्वपितामहादेरप्यभावो भवेत् चिरातीतत्वेन तस्य तवाऽप्रत्यक्षत्वात् तद्भावे भवतोऽप्यभावो भवेदित्यहो ! नवीना वादवैदग्धी । द्वितीयकल्पोऽप्यल्पीयान् सर्वप्रमातृप्रत्यक्षमदृष्टनिष्टङ्कनिष्णातं न भवतीति वादिना प्रत्येतुमशक्तेः, प्रतिवादिना तु तदाऽऽकलनकुशलः केवली कक्षीकृत एव । विचाराक्षमत्वमप्यक्षमम्, कर्कशतर्केस्तय॑माणस्य तस्य घटनात् । ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy