SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૮-૪૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ તે બહુ-વિષયવાળો નથી. ત્યારે શું છે? સંગ્રહનય કરતાં પૂર્વે આવેલો એવો જે નૈગમનય છે. તે જ બહુ-વિષયવાળો છે. એમ પૂર્વાચાર્ય પુરુષો કહે છે. ॥ ૭-૪૬-૪૭॥ संग्रहाद् व्यवहारो बहुविषय इति विपर्ययमपास्यन्ति ૧૯૮ सद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ॥ ७-४८ ॥ व्यवहाराद् ऋजुसूत्रो बहुविषय इति विपर्यासं निरस्यन्तिवर्तमानविषयादृजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थः ॥ ૭-૪૬ ॥ અવતરણાર્થ-સંગ્રહનય કરતાં વ્યવહારનય બહુ-વિષયવાળો છે આવો ઉલટો અર્થ કોઇ કરે તો તેવા વિપરીત અર્થને દૂર કરતાં કહે છે કે સૂત્રાર્થ- સત્તા''ના ભેદવિશેષને પ્રકાશિત કરનારા એવા વ્યવહારનયથી સંગ્રહનય સમસ્ત એવા સત્તા અંશને જણાવનાર હોવાથી ઘણા અર્થવાળો (અર્થાત્ વિશાળ) છે. અવતરણાર્થ– વ્યવહારનયથી ઋજુસૂત્રનય બહુ-વિષયવાળો છે એવું વિપરીત કોઇ સમજે તો તે વિપરીત સમજને દૂર કરતાં કહે છે કે સૂત્રાર્થ- માત્ર વર્તમાનકાળના વિષયવાળા ૠજુસૂત્રનયથી ત્રણે કાળના વિષયોના અવલંબનવાળો હોવાના કારણે વ્યવહારનય અનલ્પ (ઘણા) અર્થવાળો છે. || ૭-૪૮-૪૯ા टीका - व्यवहारो हि कतिपयान् सत्प्रकारान् प्रकाशयतीत्यल्पविषयः, संग्रहस्तु सकलसत्प्रकाराणां समूहं ख्यापयतीति बहुविषयः ॥ ७-४८ ॥ वर्तमानक्षणमात्रस्थायिनमर्थमृजुसूत्रः सूत्रयतीत्यसावल्पविषयः, व्यवहारस्तु कालत्रितयवर्त्यर्थजातमवलम्बत इत्ययमनल्पार्थ इति ॥ ७- ४९ ॥ વિવેચન– ત્રીજો વ્યવહારનય સત્તાના જ વિશેષ અંશોને (ભેદોને) એટલે કે સત્તાના જ કેટલાક પ્રકારોને પ્રકાશિત કરે છે તેથી તે વ્યવહારનય અલ્પ-વિષયવાળો છે. જ્યારે સંગ્રહનય તો સત્તાના સક્લ ભેદોના સમૂહને જણાવે છે. તેથી તે બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy