SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧૫ થી ૧૮ ૧૭૩ ભાવાર્થ આ પ્રમાણે છે કે- દેઈ=પ્રત્યક્ષની સાથે, તથા રૂદ અનુમાનની સાથે વિરોધેન-વિરોધ ન આવે તે રીતે સ્વનાતે પોતાની જાતિના વિવામિસર્વે વિશેષોનું રૂપયા એકરૂપપણે જે ગ્રહણ કરવું તે સંગ્રહનય કહેવાય છે. જેમકે એકેન્દ્રિય જીવો હોય કે વિકસેન્દ્રિય જીવો હોય કે પંચેન્દ્રિય જીવો હોય. પરંતુ તે સર્વે જીવો છે” તે સર્વમાં જીવપણે શું વિશેષતા છે ? અર્થાત્ બધા સમાન છે. તથા બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય પરંતુ બધા માનવમાત્ર છે. માનવપણે શું ફરક છે ? આખરે છે તો બધા મનુષ્યો જ છે ને ? આવા આવા એકીકરણ તરફ ઢળતા અધ્યવસાયવિશેષવાળો જે નય, તે સંગ્રહનય કહેવાય છે. આવા પ્રકારના આ સંગ્રહનયના બે ભેદ છે. (૧) પરસંગ્રહનય અને (૨) અપરસંગ્રહનય. આ બન્ને નયોના અર્થો આગળ ગ્રંથકારશ્રી આપે છે. / ૭-૧૩,૧૪ો. तत्र परसंग्रहमाहुः ત્યાં પ્રથમ પસંગ્રહનય સમજાવે છે अशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यમો: પરર્સ + ૭-૨ / उदाहरन्ति ઉદાહરણ આવે છેविश्वमेकं सदविशेषादिति यथा ॥७-१६॥ एतदाभासमाहुः હવે પરસંગ્રહાભાસ જણાવે છેसत्ताऽद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः।७-१७। उदाहरन्ति પરસંગ્રહાભાસનું ઉદાહરણ આપે છે– यथा सत्तैव तत्त्वं, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ।७-१८ । (૧) દૃષ્ટ=પ્રત્યક્ષ અને ઇષ્ટ-અનુમિત, અથવા દૃષ્ટ એટલે પોતે સ્વયં અનુભવેલું અને ઈષ્ટ એટલે પ્રમાણોથી જાણેલું (જુઓ અંજલી) અથવા દૃષ્ટ=ઇન્દ્રિગોચર અને ઇષ્ટ=મોક્ષમાર્ગની સાથે અવિરોધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy