SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પરિચ્છેદ ૬-૮૧,૮૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ ટી–હેતોઃ સાધ્યuffક્યુપસંદUામુપનય: “રૂત્યુની નક્ષત્'' "साध्यधर्मस्य पुनर्निगमनम्" इति निगमनस्येति ॥६-८०॥ વિવેચન- ઉપનય અને નિગમનનાં લક્ષણો પૂર્વે ત્રીજા પરિચ્છેદના સૂત્ર ૪૯૫૦-૫૧-૫રમાં કહ્યાં છે. તે આ પ્રમાણે દેતો સાથ્થથર્ષિક્યુપસંહUકુપન હેતુનું સાધ્યધર્મીમાં (પક્ષમાં) જે પ્રતિપાદન કરવું તે ઉપનય કહેવાય છે. જેમકે ધૂમક્ષત્ર પ્રવેશે અથવા ઘૂમવાન પર્વતઃ આ પ્રમાણે “હેતુ પક્ષમાં” છે એવું જે પ્રતિપાદન થાય તે ઉપનય કહેવાય છે. આ લક્ષણને ઓળંગીને પક્ષમાં હેતુને બદલે સાધ્યનું પ્રતિપાદન થાય તો, અથવા હેતુનું પ્રતિપાદન પક્ષને બદલે દૃષ્ટાન્તમાં થાય તો એમ હતુ જે આધેય છે અને પર્વત જે આધાર છે. તે બદલવામાં આવે તો લક્ષણનું ઉલ્લંઘન થવાથી ઉપનયાભાસ થાય છે. એવી જ રીતે સાધ્યધર્મનો નિર્ણય પક્ષમાં સિદ્ધ કરવો તે નિગમન કહેવાય છે. તેના બદલે હેતુનો નિર્ણય પક્ષમાં સિદ્ધ કરાય અથવા સાધ્યનો નિર્ણય દૃષ્ટાન્તમાં સિદ્ધ કરાય એમ ઉલટસુલટ સિદ્ધિ કરાય તે નિગમનાભાસ કહેવાય છે. તે ૬-૮૦ उपनयाभासमुदाहरन्ति-निगमनाभासमुदाहरन्ति यथा परिणामी शब्दः कृतकत्वाद्, यः कृतकः स परिणामी, यथा कुम्भ इत्यत्र परिणामी च शब्द इति कृतकश्च % રૂતિ ૬-૮૨ तस्मिन्नेव प्रयोगे तस्मात् कृतकः शब्द इति, तस्मात् પરિણામી મે રૂતિ ૬-૮ર છે હવે ઉપનયાભાસ અને નિગમનાભાસ એમ આ બન્નેનાં ઉદાહરણો સમજાવે છે– સૂત્રાર્થ- જેમકે શબ્દ એ પરિણામી છે કૃતક હોવાથી. જે જે કૃતક હોય છે તે તે પરિણામી હોય છે. જેમ કે કુંભ (ઘટ). અહીં હવે જો “પરિણામી શબ્દ છે'' એમ બોલવામાં આવે અથવા “કુંભ એ કૂતક છે” એમ બોલવામાં આવે તો આ બન્ને રીતમાં ઉપનયાભાસ થાય છે. I ૬૮૧ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy