SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૬૯ થી ૭૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ પ્રત્યક્ષજ્ઞાન નિર્વિકલ્પક હોય છે. પ્રમાણ હોવાથી. અહીં જે જે (નિર્વિકલ્પક નથી એટલે કે) સવિકલ્પક છે તે તે પ્રમાણ નથી. જેમકે લૈડ્રિંકજ્ઞાન (અનુમાન પ્રમાણ). આ અસિદ્ધસાધન વ્યતિરેક છે. કારણ કે વૈકિજ્ઞાનમાંથી પ્રમાણત્વની નિવૃત્તિ થયેલી નથી. (અનુમાનમાં પ્રમાણત્વ છે.) ||૬-૦૨ શબ્દ એ નિત્યાનિત્ય પદાર્થ છે. સતઙ્ગ હોવાથી. અહીં જે જે વસ્તુ નિત્યાનિત્ય નથી. તે તે સતર્કી પણ નથી. જેમકે સ્તંભ. આ અસિદ્ધોભયવ્યતિરેક છે. કારણકે સ્તંભમાંથી નિત્યાનિત્ય એવું સાધ્ય, અને સત્ત્વ એવો હેતુ અનિવૃત્તિવાળો છે. II ૬-૩]] ટીા—વ્યક્તમતત્ સૂત્રત્રયત્તિ ૫૬-૭૨, ૭૨, ૭૩॥ ૧૪૦ વિવેચન– આ ત્રણે સૂત્રો ઉપર ટીકા નથી. કારણકે ત્રણે પણ સૂત્રો સરળ છે. સમજાઇ જાય તેમ છે. છતાં સંક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે પ્રત્યક્ષાદિ ચારે પ્રમાણોમાં જે અનુમાન પ્રમાણ છે, તે ભ્રાન્ત છે. કારણકે તે પ્રમાણ છે, અનુમાનં પ્રાન્ત પ્રમાળત્વાત્, આ વૈધર્મનાં ઉદાહરણો ચાલે છે. એટલે વ્યતિરેક વ્યાપ્તિ જ માત્ર જણાવાય છે. યત્ યત્ વ્રાનં 7 મતિ તત્ તત્ પ્રમાળપ ન મતિ આ વ્યતિરેક વ્યાપ્તિ છે. જેમકે સ્વપ્નજ્ઞાનમ્ આ વ્યતિરેક ઉદાહરણ છે. આ વ્યતિરેક ઉદાહરણમાંન્તામાવ સ્વરૂપ સાધ્યનો અભાવ ઘટતો નથી. કારણકે સ્વપ્નજ્ઞાન ભ્રાન્ત જ હોવાથી તેમાં ભ્રાન્તત્વનો અભાવ (નિવૃત્તિ) સિદ્ધ નથી. તેથી “અસિદ્ધસાધ્યવ્યતિરેકનું આ ઉદાહરણ છે. ॥ ૬-૭૧॥ ‘‘પ્રત્યક્ષ નિર્વિવત્વ પ્રમાળાત્” “આ અનુમાનમાં” જે જે નિર્વિકલ્પક હોતું નથી (અર્થાત્ સવિકલ્પક હોય છે) તે તે પ્રમાણ હોતું નથી. જેમકે “અનુમાનજ્ઞાન” આ ઉદાહરણમાં નિર્વિકલ્પકાભાવ એટલે સાધ્યાભાવ છે. પરંતુ પ્રમાણાભાવ સ્વરૂપ સાધનાભાવ નથી. કારણકે અનુમાનજ્ઞાન પ્રમાણરૂપ છે. તેથી અનુમાનજ્ઞાનમાં પ્રમાણપણાની નિવૃત્તિ થયેલી નથી. પ્રમાણાત્મક છે. આ રીતે આ ઉદાહરણ અસિદ્ધસાધનવ્યતિરેક નામના બીજા વૈધર્મનું ઉદાહરણ થયું. ॥૬-૭૨॥ 44 ‘શબ્દઃ નિત્યાનિત્વ: સત્ત્વત્'' આ અનુમાનમાં જે જે નિત્યાનિત્ય હોતું નથી તે તે સત્ પણ હોતું નથી, જેમકે (થાંભલો). આ સ્તંભ ઉદાહરણમાં નિત્યાનિત્યનો અભાવ (એટલે કે સાધ્યાભાવ) તથા સત્ત્વનો અભાવ (એટલે કે હેતુનો અભાવ) એમ બન્નેની વ્યાવૃત્તિ છે. એટલે કે નિત્યાનિત્યાભાવ અને સત્ત્વાભાવ ઘટતો નથી. કારણકે સ્તંભમાંથી નિત્યાનિત્ય સાધ્ય અને સત્ત્વરૂપ સાધન અવ્યાવૃત્તિરૂપ છે. જો આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy