SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૬૯ થી ૭૩ सन्दिग्धसाध्यव्यतिरेकः, सन्दिग्धसाधनव्यतिरेकः, सन्दिग्धोभयव्यतिरेकोऽव्यतिरेकोऽप्रदर्शितव्यतिरेको विपरीतव्यतिरेकश्च ॥६-७०॥ હવે વૈધર્મ દ્વારા થનારા દૃષ્ટાન્તભાસ કહે છે. અને અનુક્રમે તે ભેદોને समभवे छे - સૂત્રાર્થ- વૈધર્મી દ્વારા થનારા દૃષ્ટાન્તાભાસ પણ નવ પ્રકારના છે. તે આ પ્રમાણે છે (१) असिद्धसाध्यव्यतिरेङ, (२) असिद्धसाधन व्यतिरे5, (3) असिद्धोलयव्यतिरेड, (४) सन्दिग्धसाध्यव्यतिरेड, (प) सन्दिग्धसाधनव्यतिरेड, (६) सन्हिग्धोलयव्यतिरेड, (७) अव्यतिरे5, (८) अप्रहर्शितव्यतिरेऽ, याने (C) विपरीतव्यतिरे5 खेम वैधर्म्य द्वारा नव प्रकारे दृष्टान्तालास भरावो ॥ ६-६७, ७० ॥ આ બન્ને સૂત્રો અત્યન્ત સ્પષ્ટ હોવાથી ટીકા નથી. अथैतान् क्रमेणोदाहरन्ति ૧૩૯ तेषु भ्रान्तमनुमानं प्रमाणत्वात्, यत्पुनः भ्रान्तं न भवति न तत्प्रमाणं, यथा स्वप्नज्ञानमिति असिद्धसाध्यव्यतिरेकः स्वप्नज्ञानात् भ्रान्तत्वस्यानिवृत्तेः ॥६-७१॥ निर्विकल्पकं प्रत्यक्षं प्रमाणत्वाद्, यत् तु सविकल्पकं न तत्प्रमाणं, यथा लैङ्गिकमित्यसिद्धसाधनव्यतिरेको लैङ्गिकात् प्रमाणत्वस्यानिवृत्तेः ॥६-७२॥ नित्यानित्यः शब्दः सत्त्वात्, यस्तु न नित्यानित्यः स न संस्तद्यथा स्तम्भ इत्यसिद्धो भयव्यतिरेकः स्तम्भान्नित्यानित्यत्वस्य सत्त्वस्य चाव्यावृत्तेः ॥६-७३॥ Jain Education International હવે વૈધર્મ દ્વારા થનારાં નવ પ્રકારનાં જે દૃષ્ટાન્તો છે. તેને ક્રમશઃ જણાવે છે. સૂત્રાર્થ- તે પ્રમાણોમાં અનુમાન એ ભ્રાન્ત છે. પ્રમાણ હોવાથી. અહીં જે જે ભ્રાન્ત ન હોય તે તે પ્રમાણ પણ ન હોય, જેમકે સ્વપ્નજ્ઞાન. આ અસિદ્ધસાધ્યવ્યતિરેક छे. असे स्वप्नज्ञानमांथी भ्रान्तत्वनी निवृत्ति (अभाव) थयेल नयी. ॥ ६-७१॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy