SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવાતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૬૮ ૧૩૭ टीका-यद्यपीष्टपुरुषे रागादिमत्त्वं च वक्तृत्वं च साध्यसाधनधर्मों दृष्टौ, तथापि यो यो वक्ता स स रागादिमानिति व्याप्त्यसिद्धेरनन्वयत्वम् ॥६-६६॥ अत्र यद्यपि वास्तवोऽन्वयोऽस्ति तथापि वादिना वचनेन न प्रकाशित इत्यप्रदर्शितान्वयत्वम् । यद्यप्यन्यत्र वस्तुनिष्ठो न कश्चिद्दोषस्तथापि परार्थानुमाने वचनगुणदोषानुसारेण वक्तृगुणदोषौ परीक्षणीयाविति भवत्यस्य वाचनिकं दुष्टत्वम् । एवं विपरीतान्वयाप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेकेष्वपि द्रष्टव्यम् ॥६-६७॥ प्रसिद्धानुवादेन ह्यप्रसिद्ध विधेयम् । प्रसिद्धं चात्र कृतकत्वं हेतुत्वेनोपादानात्, अप्रसिद्धं त्वनित्यत्वं साध्यत्वेन निर्देशात् । इति प्रसिद्धस्य कृतकस्यैवानुवादसर्वनाम्ना यच्छब्देन निर्देशो युक्तः, न पुनरप्रसिद्धस्यानित्यत्वस्य, अनित्यत्वस्यैव च विधिसर्वनाम्ना तच्छब्देन परामर्श उपपन्नो, न तु कृतकत्वस्य ॥६-६८॥ વિવેચન– (૭) જે વિવક્ષિત ઇષ્ટ પુરુષ (દૃષ્ટાના રૂપે) કહેલ છે. તેવા પુરુષમાં જો કે “રાગાદિવાળાપણું” એવું સાધ્ય, અને “વક્તાપણું” એ સાધન એમ બન્ને સાધ્ય-સાધન ધર્મો જોએલા છે. અર્થાત્ છે જ. તો પણ જે જે વક્તા હોય તે તે સર્વ રાગાદિવાળા જ હોય એવો નિયમ નથી. એટલે કે વકતૃત્વસાધનની સાથે રાગાદિમત્ત્વ સાધ્ય વ્યાપકપણે વર્તતું હોય, એવી વ્યાપ્તિ થતી નથી. આ પ્રમાણે વ્યાપ્તિની અસિદ્ધિ હોવાથી અન્વયવ્યાપ્તિ ઘટતી નથી. તેથી “અનન્વય” નામનું આ સાતમું ઉદાહરણ જાણવું. / ૬-૬૬ll (૮) શબ્દઃ નિત્ય: તત્વ ધવત્ આ અનુમાનમાં સાધન અને સાધ્યની અન્વયવ્યાપ્તિ બરાબર જ છે. જે જે કૃતક હોય છે. તે તે તમામ વસ્તુઓ અનિત્ય જ હોય છે. એમ અવયવ્યાપ્તિ વાસ્તવિકપણે છે જ. કોઈ દોષ નથી. તો પણ આવા પ્રકારનું અનુમાન રજા કરનાર વાદીએ પોતના સ્વવચન દ્વારા (પોતાના કરાયેલા અનુમાનમાં શબ્દોચ્ચારણ કરવા પૂર્વક આવી વ્યાપ્તિ પ્રકાશિત કરવી જોઇએ. તે પ્રકાશિત કરી નથી. તેથી “અપ્રદર્શિત” અન્વય નામનો આ આઠમો દૃષ્ટાન્નાભાસનો દોષ છે. જો કે ઘટ-પટ-કટ આદિ અન્ય પદાર્થોમાં કતત્વ અને અનિયત્વનો સાથે રહેવાપણાનો વસ્તુમાં રહેલો કોઈ દોષ નથી. કારણ કે પ્રત્યેક વસ્તુઓમાં આ બન્ને ધર્મો સાથે રહે જ છે. તો પણ પરાર્થાનુમાન રજુ કરવામાં બોલવા યોગ્ય વચનના ગુણદોષને અનુસારે વક્તાના ગુણ-દોષો પરીક્ષા કરવા યોગ્ય હોય છે. તેથી જો વ્યાપ્તિ માટેનો ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy