SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫ બોલાય નહીં ત્યાં સુધી “મશ્રાવUત્વ' સ્વભાવવાળો છે. અને બોલાયા પછી શ્રાવણત્વ સ્વભાવવાળો છે તેથી પૂર્વકાલીન એવા શ્રાવUાત્ર સ્વભાવનો ત્યાગ કરવા દ્વારા અને ઉત્તરકાલીન એવા શ્રાવUત્વ સ્વભાવની ઉત્પત્તિ થવાથી “કથંચિ અનિત્યત્વ” માન્યા વિના શબ્દની ઉત્પત્તિ જ અસંભવિત છે. આ રીતે અશ્રાવણત્વ અને શ્રાવણત્વ પર્યાયપણે કથંચિત્ અનિત્ય, અને શબ્દમાત્ર પણે કથંચિત્ નિયત્વ આવું સ્વરૂપ શબ્દનું છે. હવે જો શ્રાવણત્વ હેતુથી સર્વથા નિત્યત્વ જ બૌદ્ધો વડે સધાતું હોય તો શ્રાવણત્વ હેતુ કથંચિત્ નિત્ય (નામના વિપક્ષ) માત્રવૃત્તિ હોવાથી વિરુદ્ધ હેત્વાભાસ જ થયો. અનૈકાન્તિકનો ભેદ જ નથી. ૩- હવે જો મશ્ન આ હેતુથી કથંચિત્ નિયત્વ બૌદ્ધો વડે સધાતું હોય તો હેતુ વિપક્ષવ્યાવૃત્તિ જ હોવાથી સાચો છે. હેત્વાભાસ જ નથી. કારણકે કથંચિ નિત્યત્વની સાથે તે હેતુની “અન્યથાનુપપત્તિ” રૂપ વ્યાપ્તિ બરાબર સંભવે જ છે. તેથી આ હેતુ અનૈકાતિક હેત્વાભાસ જ થતો નથી. માટે આવા આવા અનૈકાનિતક હેત્વાભાસના ભેદો જે અન્ય દર્શનકારોએ પાડ્યા છે. તે સર્વે નિરર્થક છે. ___यं च विरुद्धाव्यभिचारिनामानमनैकान्तिकविशेषमेते व्यतानिषुः । यथा- शब्दः अनित्यः कृतकत्वात् घटवत् । नित्यः शब्दः श्रावणत्वात् शब्दत्ववदिति । सोऽपि नित्यानित्यस्वरूपानैकान्तसिद्धौ सम्यग्घेतुरेव, तदपरपरिणामित्वादिहेतुवद् । सर्वथैकान्तसिद्धये पुनरुपन्यस्तोऽसौ भवत्येव हेत्वाभासः । स तु विरुद्धो वा संदिग्धविपक्षवृत्तिरनैकान्तिको वेति न कश्चिद्विरुद्धाव्यभिचारी नाम । एवं च- असिद्धविरुद्धानैकान्तिकास्त्रय एव हेत्वाभासा इति स्थितम् ॥ આ બૌદ્ધ દર્શનકારો “વિરુદ્ધાવ્યભિચારી” નામના જે હેત્વાભાસને જણાવે છે. તે આ પ્રમાણે– "શઃ નિત્ય: તવા પટેવ, શવઃ નિત્ય: શ્રાવUાવાત્ શબૂત્વવત્” આ બે અનુમાનો છે. જે એક હેતુ પોતાના સાધ્યને સાધતો હોય. તે જ પક્ષમાં તે જ સાધ્યથી વિશ્વ એવું સાધ્ય સાધનારો બીજો હેતુ પણ અવ્યભિચારી પણ પ્રાપ્ત થતો જ હોય. તે વિરુદ્ધાવ્યભિચારી હેતુ કહેવાય છે. સાધ્ય પણ સાધે અને સાધ્યથી વિરુદ્ધને પણ સાધે. આવો હેત્વાભાસ બૌદ્ધો માને છે. - ઉપરોક્ત માન્યતાનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે- જો શબ્દ નામના પક્ષમાં જે નિત્ય અને અનિત્યની સિદ્ધિ કરનારા હેતુ તમે કહો છો તે જો કથંચિ નિત્ય અને કથંચિત્ અનિત્ય અર્થાત્ નિત્યાનિત્ય સ્વરૂપવાળા અનૈકાતિક સાધ્યની સિદ્ધિમાં જોડાયા હોય તો તે સમ્યહેતુ જ છે. હેત્વાભાસ છે જ નહીં. જેમ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy