________________
14
પદાર્થ મેળવી શકે નહિ, તેમ માનવું પડશે, જે વાસ્તવિક નથી.
તે જ રીતે કદાચ સુપરલાઇનિક યાનમાં રહેલ મુસાફર માટે પ્રકાશ જે અંતર કાપે છે તે જ વાસ્તવિક છે, પરંતુ બહાર સ્થિર રહેલ પ્રેક્ષક વડે અનુભવાયેલ અંતર આભાસી જ છે. જેમ સુપરસૉનિક વિમાનમાં ધ્વનિના માધ્યમ તરીકેની હવાને, બહારની હવા સાથે કોઈ સંપર્ક રહેતો નથી, તેમ સુપરલાઇનિક યાનમાંના પ્રકાશના માધ્યમરૂપ અથવા સહાયક ધર્મ નામના દ્રવ્યને બહારના ધર્મ નામના દ્રવ્યની સાથે કોઈ સંપર્ક રહેતો નથી. તેથી પ્રકાશના વેગને અચળ (constant) તરીકે સ્વીકારવો ન જોઈએ. અને આઇન્સ્ટાઇને પ્રકાશના વેગને અચળ માની આપેલાં સમીકરણો :
(1) , * 1/2 (2) L »L! </1v / c
2
(3) AT = At -1 - v2 / c2 (4)
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
V_ _V, + V 1+ *,
V
અનુક્રમે પદાર્થની ગતિ અવસ્થાના દ્રવ્યમાન, લંબાઈ, સમય અને સિદેશોનો સરવાળો જણાવે છે, પરંતુ તે વાસ્તવિક નથી કારણ કે ફોટૉન કણો માટે ઉપરનાં સમીકરણોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સમીકરણો યોગ્ય જણાતાં નથી.
જોકે વિજ્ઞાનીઓએ ફોટૉન કણોને શૂન્ય દ્રવ્યમાનવાળા માન્યા છે, પરંતુ વાસ્તવમાં કોઈ પણ સૂક્ષ્મણોનું દ્રવ્યમાન શૂન્ય હોઈ શકે નહિ, તેથી પહેલાં જણાવ્યું તેમ ફોટૉન
કણો માટે m, . */1_"?/ સમીકરણ બરાબર નથી.
c2
તે જ રીતે ΔΤ ફોટૉન કણો માટે શૂન્ય ક્યારેય થતો નથી. અને અન્ય પદાર્થો માટે AT શૂન્ય થતો જણાય છે તે માત્ર આભાસ જ છે, વાસ્તવિક નથી.
Jain Education International
ત્રીજી વાત એ કે પ્રકાશના વેગથી ગતિ કરતા પદાર્થની લંબાઈ શૂન્ય થઈ જાય છે. તે હકીકત પણ બરાબર નથી. જો લંબાઈ શૂન્ય થાય તો, પદાર્થનો સંપૂર્ણ નાશ થઈ, શક્તિમાં રૂપાંતર થઈ જાય છે, તેમ માનવું પડે. પરંતુ આપણે જાણીએ છીએ તેમ ફોટૉન કણોનો ગતિ દ્વારા નાશ થતો નથી. પ્રકાશના વેગ જેટલા વેગવાળો પદાર્થ ક્યારેય દેખાતો નથી, અને તેને કોઈ જોઈ શકતું પણ નથી. એ અર્થમાં એની લંબાઈ શૂન્ય ગણી શકાય, પરંતુ તે માત્ર આભાસ જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org