SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 135 જંબુદ્વીપ(લઘુ)સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન -for-ત્રિ 4285-10 ત્રિ’ -10 ત્રિને અત્યારે ભૂમિતિમાં પણ વર્તુળનું ક્ષેત્રફળ કાઢવા નીચેનું સૂત્ર વપરાય છે. વર્તુળનું ક્ષેત્રફળ = ૪ (ત્રિ). પહેલાં બતાવ્યું તેમ અહીં પણ જની કિંમત 10 આવે છે. શ્વેતાંબર પરંપરામાં લગભગ બધે જ 1= in લેવામાં આવે છે. જયારે દિગંબર પરંપરામાં ની કિંમત વિવિધ પ્રકારની જોવા મળે છે. ત્રિલોક્સાર ગ્રંથમાં જ એટલે કે 22 લેવામાં આવ્યું છે.10 અહીં = 3.1604938271 આવે છે. આ ઉપરાંત ત્રિલોક્સાર ગ્રંથમાં ની કિંમત 3 અને 10 પણ દર્શાવેલી છે. જે ઘણી પૂલ છે. 1 આ સિવાય શ્રી વીરસેન નામના આચાર્યો ઉપર જણાવેલ ની કિંમતોથી તદન જુદા પ્રકારની કિંમત બતાવી છે. તેઓ વર્તુળાકાર ક્ષેત્રની પરિધિ કાઢવાની રીત બતાવતાં કહે છે કે વિષ્કસ્મને ત્રણ ગુણો કરો અને પછી તેમાં સોળ ગુણા વિષ્ફલ્મને 113વડે ભાગતાં જે આવે તે ઉમેરો એટલે વર્તુળનો પરિધિ આવી જશે. આને સૂત્રાત્મક પદ્ધતિએ નીચે પ્રમાણે લખી શકાય. પરિધિ = 3 (વિષ્કસ્મ) + 16 (વિષ્કલ્પ) (113 આને સાદું રૂપ આપતાં પરિથિ= (વિષ્કસ્મ) આવે છે. આ સૂત્રને અત્યારના પ્રચલિત સૂત્ર પરિધિ = 2 રાત્રિ સાથે સરખાવતાં 153 આવે છે. અહીં v=3.1415929 આવે છે. જેની આ કિંમત ચીનમાં પણ પ્રચલિત હતી પરંતુ એ શક્ય છે કે તેઓએ પણ પણ જૂની આ કિંમત ભારતીય પરંપરામાંથી લીધી હોય. કદાચ ભારતમાંથી ચીનમાં ગયેલ બૌદ્ધ સાધુઓએ ત્યાં આનો પ્રચાર કર્યો હોય તો ના નહિ.3 ટૂંકમાં પ્રાચીન જૈન પરંપરામાં ની નીચે પ્રમાણેની ચાર પ્રકારની કિંમત જોવા 113 મળે છે. 1 =3.(I), = 10 =3.1622776.(2) Jain Education International, For Private, & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy