SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] સાળ મહાવગણા .. જૈન દનકારાએ પરમાણુ અને સ્કંધ અંગે એટલી અધી સૂક્ષ્મતા સુધી ખેડાણ કરી નાંખ્યું છે કે એ જાણીને આાજના સમર્થ વૈજ્ઞાનિક પણ હેરત પામી જાય. ' જગતમાં જે કાંઈ ષ્ટિમાં, ઉપયેગમાં, વ્યવહારમાં આવે છે તે બધા સ્કંધ જ છે. પરંતુ સ્કા પણ એક જ પ્રકારના હાતા નથી. પરમાણુના અનેલા સ્કન્ધાના સમૂહોના બધું મળીને ૨૬ પ્રકાર થાય છે. અહીં તેા આપણે તેમાંના ૧૬ પ્રકાશના જ વિચાર કરીશું. પરમાણુના કયા પરમાણુ સાથે સબંધ થાય ? તે આપણે સ્નિગ્ધતા-રુક્ષતાના સ્પશવિચારમાં જોયું. ઔદારિક અગ્રહણ પહેલી મહાવણ્ણા : જગતમાં કોઈ પણ પરમાણુ સાથે જેના સબંધ તેવા અકેકા છૂટા-અનંત પરમાણુની પ્રથમ વર્ગા થાય. પરમાણુ આપણને અદૃશ્ય તથા અગ્રાહ્ય હાય છે. Jain Education International For Private & Personal Use Only થયા નથી આ છૂટા www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy