SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૬૨] ૧૦ મનના, ૧૦ વચનના અને ૧૨ કાયાના દોષો કયા કયા ? ઉત્તર- મનના ૧૦ દોષો આ પ્રમાણે છે : (૧) શત્રુને જોઈ તેના ઉપર દ્વેષ કરવો. (૬) વિનય ન કરવો. (૨) અવિવેક ચિંતવવો. (૭) ભય ચિંતવવો. (૩) તત્ત્વનો વિચાર ન કરવો. (૪) મનમાં ઉદ્વેગ ધારણ કરવો. (૫) યશની ઇચ્છા કરવી. વચનના ૧૦ દોષો આ (૬) આગત-સ્વાગત કરવું. (૧) કટુવચનો બોલવાં. (૨) હુંકારા કરવા. (૭) ગાળ આપવી. (૩) પાપકર્મનો આદેશ આપવો. (૮) બાળક રમાડવું. (૪) લવારો કરવો. (૫) કલહ કરવો. (૯) વિથા કરવી. (૧૦) હાંસી કરવી. આ પ્રમાણે છે ઃ કાયાના ૧૨ દોષો Jain Education International (૮) વ્યાપાર ચિંતવવો. (૯) ફળનો સંદેહ કરવો, (૧) આસન અસ્થિર કરવું. (૨) ચોતરફ જોયા કરવું. (૩) સાવદ્ય કર્મ કરવું. (૪) આળસ મરડવી. (૫) અવિનયે બેસવું, (૬) ઓઠીંગણ લઈને બેસવું. પ્રશ્ન- [૬૩] પ્રતિક્રમણ આવશ્યક પ્રકાર કેટલા ? (૧૦) નિયાણું કરવું. પ્રમાણે છે : (૭) શરીરનો મેલ ઉતારવો. (૮) ખરજ ખણવી. (૯) પગ ઉપર પગ ચઢાવવો. (૧૦) અંગ ઉઘાડાં રાખવાં. (૧૧) ડંખભયથી શરીર ઢાંકવું. (૧૨) નિદ્રા કરવી. એટલે શું ? પ્રતિક્રમણના ઉત્તર- કરેલાં પાપોથી પાછા હઠવું, પાપો ફરીથી ન કરવાની બુધ્ધિ, થઈ ગયેલાં પાપો માટે ક્ષમાયાચના કરવી, તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. સવારે અને સાંજે કરાતું પ્રતિક્રમણ તે (૧) રાઇઅ અને (૨) દૈવસિક, પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy