SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાન્તવાદ ૧૪૩ एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ (૧) જુગા૨ ૨મવો (૨) માંસ ભક્ષણ (૩) મદિરા પાન, (૪) વેશ્યાગમન, (૫) શિકાર કરવો, (૬) ચોરી કરવી અને (૭) પરસ્ત્રીસેવન કરવું - આ સાત વ્યસનો કહેવાય છે. જે ત્યજવા જેવાં છે અને આ ભવ તથા પરભવમાં અતિશય દુ:ખદાયી અને અપયશદાયી છે. પ્રશ્ન- [૩૭૬] શાસ્ત્રોમાં સાડા પચ્ચીસ આર્યદેશો કહેવાય છે તે કયા કયા ? ઉત્તર- સાડા ૨૫ આર્યદેશો, તેની રાજધાની, તેના ગામોની સંખ્યા આ પ્રાણે છે. નંબર દેશનું નામ ૧ મગધ દેશ ૨ અંગ દેશ ૩ વંગ દેશ ૪ કલિંગ દેશ ૫ કાશી દેશ ૬ કોશલ દેશ છ કુરુ દેશ ८ કુશાવર્તદેશ ૯ પંચાલ દેશ ૧૦ જંગલ દેશ ૧૧ સોરઠ દેશ ૧૨ વિદેહ દેશ વત્સ દેશ ૧૩ ૧૪ શાંડિલ્ય દેશ ૧૫ મલય દેશ ૧૬ વચ્છ દેશ ૧૭ વરણ દેશ Jain Education International રાજધાનીનું નામ રાજગૃહી ચંપા નગરી તામ્રલિપ્તીનગરી કંચનપુરનગર વારાણસીનગરી શાકેતપુરનગર ગજપુરનગર સૌરીપુરનગર કંપીલપુર નગર અહિછત્રા નગરી દ્વારિકા નગરી મિથિલા નગરી કૌસાંબીનગરી નંદીપુર નગર દિલપુર નગર વિરાટપુર નગર અહચ્છા નગરી ગામોની સંખ્યા ૧, ૬૦, ૦૦, 000 ૫૦, ૦૦, ૦00 ૮૦, ૦૦૦ ૧૮, ૦૦૦ ૧, ૯૫, ૦૦૦, ૦૦ ૯, ૦૦૦ ૧૫, ૦૦૦ ૬૬, ૦૦૦ ૩, ૮૩, ૦૦, ૦૦૦ ૨૮, ૦૦૦ ૬, ૮૦, ૩૩૩ ૮, ૦૦૦ ૨૮, ૦૦૦ ૨૧, ૦૦૦ ૭, ૦૦૦ ૨૮, ૦૦૦ ૪૨, ૦૦૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy